SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૧૦૫૫ ૬૪, ૧૩માયા, ૨૨૮, અદ્ધમાળા, ર૬ ૬. માળr / दो चउसट्ठियाओ बत्तीसिया, दो बत्तीसियाओ सोलसिया, दो सोलसियाओ अट्ठभाइया, दो अट्ठभाइयाओ चउभाइया, दो चउभाइयाओ अद्धमाणी, दो अद्धमाणीओ माणी। प. एएणं रसमाणप्पमाणेणं किं पओयणं? उ. एएणं रसमाणप्पमाणेणं वारग-घडग-करग किक्किरि-दइय-करोडि-कुंडिय-संसियाणं रसाणं रसमाणप्पमाण-निवित्तिलक्खणं भवइ । से तं रसमाणप्पमाणे। જે તે માને - મજુ. કુ. ૩૨૦-૨૨? खंडाइणं माणप्पमाणे૫. (૨) તે મળે? उ. उम्माणे-जण्णं उम्मिणिज्जइ, तं जहा (૬૪) ચૌસઠ પલપ્રમાણ ચતુભગિકા, (૧૨૮)એકસો અઠ્યાવીસ પલપ્રમાણ "અર્ધમાની”, (૨૫) બસો છપ્પન પલપ્રમાણ માની” કહેવાય છે. બે ચતુઃષષ્ઠિકાની એક દ્વત્રિશિકા, બે દ્વાત્રિશિકાની એક ષોડશિકા, બે ષોડશિકાઓની એક અપ્રભાગિકા, બે અષ્ટભાગિકાઓની એક ચતુર્ભુમિકા, બે ચતુર્ભાગિકાઓની એક અર્ધમાની, બે અર્ધમાનીઓની એક નાની હોય છે, પ્ર. આ રસમાન પ્રમાણનું શું પ્રયોજન છે ? આ રસમાન પ્રમાણથી વારક (નાનો ઘડો) ઘટ-કળશ, કરક (ઘડો), કિફિરિ (નાનો કલશ), દૂતિ-મશક કરોડિકા(પહોળું મુખવાળો વાસણ), કંડિકા (કુંડી) આદિમાં ભરેલ રસોનાં પરિમાણનું જ્ઞાન થાય છે. આ રસમાન પ્રમાણ છે. આ માન પ્રમાણ છે. સાકર આદિ માપવાનું પ્રમાણ : પ્ર. (૨) ઉન્માન પ્રમાણ શું છે ? ઉ. જેનો ઉન્માન કરાયો અથવા જેના દ્વારા ઉન્માન કરાય તે ઉન્માન પ્રમાણ કહેવાય છે, જેમકે – ૧. અધકર્ષ, ૨. કર્ષ, ૩. અર્ધપલ, ૪. પલ, ૫. અધતુલા, ૬. તુલા, ૭. અર્ધભાર, ૮. ભાર. (આ પ્રમાણોની નિષ્પત્તિ આ પ્રમાણે થાય છે.) બે અર્ધકર્થોનું એક કર્મ, બે કર્થોનું એક અર્ધપલ, બે અર્થોપલનું એક પલ, એક્સો પાંચ પલ અથવા પાંચ સો પલોનું એક તુલા, દસ તુલાનું એક અર્ધભાર અને વીસ તુલાનો એક ભાર હોય છે. પ્ર. ઉન્માન પ્રમાણનું શું પ્રયોજન છે ? ઉ. આ ઉન્માન પ્રમાણથી - ૧. પત્ર, ૨. અગર, ૩. તગર, ૪. ચોક, ૫. કુંકુમ, ૬. ખાંડ, ૭. ગોળ, ૮. મિશ્રી આદિ દ્રવ્યોનાં પરિમાણનું પરિજ્ઞાન થાય છે. ૧. અરિસો, ૨. રિસો, રૂ. એક્ટ્રપ૪, ૪. પરું, ૬. બદ્ધતુ01, ૬. તુરા, ૭, અમારો, ૮. મારા दो अद्धकरिसा करिसो, दो करिसा अद्धपलं, दो अद्धपलाइं पलं, पंचुत्तरपलसइया पंचपलसइया तुला, दस तुलाओ अद्धभारो, वीसं तुलाओ भारो। प. एएणं उम्माणपमाणेणं किं पयोयणं ? ૩. Ugi ૩HTTમા i-qત્ત-આર-તર-વાય कुंकुम-खंड-गुल-मच्छंडियादीणं दवाणं उम्माणपमाणणिब्बत्तिलक्खणं भवइ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy