SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૪ ૩. ૫. ૩. દંતા, ગોયમા ! સિાફ -ખાવ- સત્ત્વવુવાળમંત રેડ્। ૬. ૩. હંતા, ગોયના ! પવાવેખ્ખ વા, મુંડાવેખ્ખ વા સેજું મંતે ! સિાફ -ખાવ- મનદુવાળમંત રેફ ? ૬. तस्स णं भंते! सिस्सा वि सिज्झति -जाव- अंतं તિ? હંતા, ગોયમા ! સિiતિ -ખાવ- અંતે રતિ । तस्स णं भंते! पसिस्सा वि सिज्झंति - जाव- अंतं તિ? ૩. દંતા, ગોયમા ! સિષ્યંતિ -ખાવ- અંતે રતિ । से णं भंते ! किं उड्ढं होज्जा, एवं पुच्छा जहेव असोच्चाए । ૫. ते णं भंते ! एकसमएणं केवइया होज्जा ? ૩. શૌયમા ! દોનું વો વા, વો વા, તિTMિ વા, उक्कोसेणं अट्ठसयं । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ सोच्चा णं केवलिस्स वा - जाव- केवलिउवासियाए वा - जाब- अत्थेगइए केवलनाणं उप्पाडेज्जा, अत्थेगइए केवलनाणं नो उप्पाडेज्जा ।। ૫. નીવા હું ભંતે ! િનાળી, અન્નાળી? ૩. ગોયમા ! નીવા નાળી વિ, અન્નાળી વિ अत्थेगइया एगनाणी । जे नाणी ते अत्थेगइया दुन्नाणी, अत्थेगइया तिन्नाणी, अत्थेगइया चउनाणी, जे एगनाणी ते नियमा केवलनाणी । ઉ. Jain Education International પ્ર. ભંતે ! તે સિદ્ધ હોય છે યાવત્- સર્વ દુઃખોનો અંત કરે છે ? દ્રવ્યાનુયોગ ભાગ-૨ હા, ગૌતમ ! તેના પ્રશિષ્ય પણ પ્રવ્રુજિત કરે છે અને મુંડિત પણ કરે છે. ઉ. હા, ગૌતમ ! તે સિદ્ધ હોય છે -યાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. પ્ર. ભંતે ! શું તેના શિષ્ય પણ સિદ્ધ હોય છે -યાવત્સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉ. હા, ગૌતમ ! તે પણ સિદ્ધ હોય છે યાવત્- સર્વ દુઃખોનો અંત કરે છે. પ્ર. ભંતે ! શું તેના પ્રશિષ્ય પણ સિદ્ધ હોય છે -યાવત્- સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉ. હા, ગૌતમ ! તે પણ સિદ્ધ હોય છે -યાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. પ્ર. ઉ. વિયા. સ. ૬, ૩. ૨૨, મુ. ૨૨-૪૪ ૨૧. નીવ ચડવીસભુ સિદ્ધેનુ ય નાળાનાખિત્ત વવપ્ન- ૧૧૯, જીવ ચોવીસ દંડકો અને સિદ્ધોમાં જ્ઞાનીત્વ-અજ્ઞાનીત્વનું પ્રરુપણ : ભંતે ! તે ઊર્ધ્વલોકમાં હોય છે, ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર "અસોચ્ચા” નાં સમાન અહીં પણ જાણવાં જોઈએ. For Private & Personal Use Only ભંતે ! તે એક સમયમાં કેટલા હોય છે ? ગૌતમ ! તે એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ એક સો આઠ હોય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - કેવળી યાવત્ કેવળીપાક્ષિક ઉપાસિકાથી ધર્મ શ્રવણ કરી -યાવ- કોઈ જીવ કેવળજ્ઞાન ઉપાર્જન કરે છે અને કોઈ જીવ કેવળજ્ઞાન ઉપાર્જન કરતાં નથી. પ્ર. ભંતે ! જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. કેટલાક જીવ એક જ્ઞાનવાળા છે. જે જીવ જ્ઞાની છે, તેમાંથી કેટલાક જીવ બે જ્ઞાનવાળા છે. કેટલાક જીવ ત્રણ જ્ઞાનવાળા છે, કેટલાક જીવ ચાર જ્ઞાનવાળા છે, જે એક જ્ઞાનવાળા છે, તે નિયમતઃ કેવળજ્ઞાની છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy