SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. યમ ! નદેવ ને રાજી કરાર હા તવ ઉ. ગૌતમ ! જેમ એક નારકની અપેક્ષાથી ચાર દંડક असुरकुमारेण वि चत्तारि दंडगा भाणियव्वा । કહ્યા, તેવી જ રીતે એક અસુરકુમારની અપેક્ષાથી પણ કિયા સંબંધી ચાર દંડક કહેવા જોઈએ. एवं उवउज्जिऊण भाणेयव्वं ति जीवे मणूसे य આ પ્રમાણે ઉપયોગપૂર્વક કહેવું જોઈએ કે એક જીવ अकिरिए वुच्चइ, અને એક મનુષ્ય” અક્રિય પણ કહેવામાં આવે છે. सेसाणं अकिरिया ण वुच्चंति, બાકી જીવ અક્રિય કહેવામાં આવતા નથી. सब्वे जीवा ओरालियसरीरेहिंतो पंचकिरिया, બધા જીવ ઔદારિક શરીરવાળાની અપેક્ષાએ પાંચ ક્રિયાઓવાળા છે. णेरइए-देवेहितो य पंचकिरिया ण वुच्चंति । નારકો અને દેવોની અપેક્ષાથી પાંચ ક્રિયાઓ નથી કહેવામાં આવતી. एवं एकेकजीवपए चत्तारि-चत्तारि दंडगा भाणियचा। આ પ્રમાણે એક-એક જીવનાં પદમાં ચાર-ચાર દંડક કહેવા જોઈએ. एवं एयं दंडगसयं, सब्वे वि य जीवादीया दंडगा। એમ કુલ મળીને સો દંડક થાય છે. તે બધા એક - પૂ. 1. ૨૨, મુ. ૧૯૮૮-૬ ૦૪ જીવ આદિના દંડક છે. - રૂ. નીવ-વડા વંજ રીદિ શિરિયાવ- ૩૯. જીવ-ચોવીસ દંડકોમાં પાંચ શરીરોની અપેક્ષાએ ક્રિયાઓનું પ્રરુપણ : प. जीवे णं भंते ! ओरालियसरीराओ कइ किरिए? પ્ર. ભંતે ! એક જીવ ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय ઉ. ગૌતમ ! કેટલાક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા વરિજી, સિય વિરજી | છે અને કેટલાક અક્રિય પણ છે. प. द. १. नेरइए णं भंते ! ओरालियसरीराओ कइ પ્ર. ૬.૧, ભંતે ! નૈરયિક જીવ ઔદારિક શરીરની શિfm? અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिए. सिय चउकिरिए. सिय ગૌતમ ! તે કેટલાક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓપંafજી | વાળા છે. ૫. ૨. અણુરમરે મંતે ! મોરાન્ઝિરીરામ - પ્ર. ૮.૨, ભંતે ! અસુરકુમાર ઔદારિક શરીરની कइ किरिए? અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? गोयमा ! एवं चेव, ઉ. ગૌતમ ! પૂર્વવત ક્રિયાઓ કહેવી જોઈએ. ટું. રૂ-૨૪, પર્વ -ગાવ- વેમg/ ૬.૩-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. णवरं-मणुस्से जहा जीवे । વિશેષ : મનુષ્યનું વર્ણન સામાન્ય જીવની જેમ કહેવું જોઈએ. प. जीव णं भंते ! ओरालियसरीरेहिंतो कइ किरिए ? પ્ર. ભંતે ! એક જીવ દારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ૩. યHT ! સિય તિવિgિ -ની- સિય વિgિ | ઉ. ગૌતમ ! કેટલાક ત્રણ ક્રિયાઓવાળા છે -યાવત કેટલાક અક્રિય છે. प. नेरद्दए णं भंते ! ओरालिय सरीरेहिंतो कइ किरिए? પ્ર, ભંતે ! નૈરયિક જીવ ઔદારિક શરીરોની અપેક્ષાએ For Private & Personal use Only કેટલી ક્રિયાઓવાળા છે ? www.jainelibrary.org » Jain Education International
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy