SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વિદુર્વણા અધ્યયન ૬૨૯ णवर-माइरेगं केवलकप्पं जंबूद्दीवे दीवे त्ति વિશેષ : બલિ પોતાની વિકવણા શક્તિથી સાતિરેક भाणियव्वं । સંપૂર્ણ જંબુદ્વીપને ભરી દે છે. सेसं तहेव-जाव-नो विउविस्सइ वा। શેષ વર્ણન વિદુર્વણા કરશે નહિં ત્યાં સુધી પૂર્વવત સમજી લેવું જોઈએ. प. जइ णं भंते ! बली वइरोयणिंदे वइरोयणराया પ્ર. ભંતે ! જો વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ એટલી एमहिड्ढीए -जाव- एवइयं च णं पभू विकुब्वित्तए મહાઋદ્ધિવાળા છે -વાવ- તેની એટલી बलिस्स णं वइरोयणस्स सामाणियदेवा के વિકર્વણા શક્તિ છે તો તે વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ महिड्ढीया -जाव- केवइयं च णं पभू विकुवित्तए? બલિનાં સામાનિક દેવ કેટલી મોટી ઋદ્ધિવાળા છે -વાવ- તેની વિદુર્વા શક્તિ કેટલી છે ? ૩. યમ ! gવું સામાજિયદેવા. તા . ગૌતમ ! બલિનાં સામાનિક દેવ, ત્રાયસ્ત્રિશક लोकपालअग्गमहिसीओ य जहा चमरस्स। દેવ અને લોકપાલ તથા અગ્રમહિપીઓની ઋદ્ધિ આદિનું વર્ણન ચમરેન્દ્રનાં સામાનિક દેવોની જેમ સમજવું જોઈએ. णवरं-साइरेगं जंबुद्दीवे -जाव- एगमे गाए વિશેષ : આની વિદુર્વણા શક્તિ સાતિરેક अग्गमहिसीए देवीए इमे वइए विसए -जाव- नो જંબુદ્વીપનાં સ્થળ સુધીને ભરી દેવાની છે -યાવતविउविस्संति वा। પ્રત્યેક અગ્રમહિષીની એટલી વિકર્વણા શક્તિ વિષયમાત્ર કહી છે ચાવતુ- તે વિકુર્વણા કરશે પણ નહિં, અહીં સુધી પૂર્વવત્ સમજી લેવું જોઈએ. सेवं भंते ! सेवं भंते त्ति, तच्चे गोयमे वायुभूई ભંતે ! જેમ આપ કહો છો, તે આ પ્રમાણે છે, अणगारे समणं भगवं महावीरं वंदइ नमसइ वंदित्ता ભતે ! આ તે પ્રમાણે છે. એવું કહીને ત્રીજા नमंसित्ता नच्चासन्ने -जाव- पज्जुवासइ । ગૌતમ ! વાયુભૂતિ અનગારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને ન અતિદૂર અને ન અતિ નજીક રહીને વાવત- તે પર્કપાસના કરવા લાગ્યા. तए णं से दोच्चे गोयमे अग्गिभूई अणगारे समणे ત્યારબાદ બીજા ગૌતમ (ગોત્રીય) અગ્નિભૂતિ भगवं महावीरं वंदइ नमसइ वंदित्ता नमंसित्ता एवं અનગારે શ્રમણ ભગવાન મહાવીરને વંદન वयासि નમસ્કાર કર્યા વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યુંप. जइ णं भंते ! बली वइरोयणिंदे वइरोयणराया ભંતે ! જો વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ આ एमहिडढीए -जाव- एवइयं च णं पभ विकवित्तए પ્રમાણેની મહાઋદ્ધિવાળા છે -વાવ- એટલી धरणे णं भंते ! नागकुमारिदे नागकुमारराया के વિદુર્વણા કરવામાં સમર્થ છે, તો ભંતે ! महिड्ढीए -जाव- केवइयं च णं पभू विकुब्वित्तए ? નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્ર કેટલી. મોટી ઋદ્ધિવાળા છે -ચાવતુ- કેટલી વિદુર્વણા કરવામાં સમર્થ છે ? उ. गोयमा ! धरणे णं नागकुमारिंदे नागकुमारराया ગૌતમ ! તે નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ एमहिड्ढीए -जाव- से णं तत्थ चोयालीसाए ધરણેન્દ્ર મહાઋદ્ધિવાળા છે -વાવતુ- તે ચુંમાલીસ भवणावाससयसहस्साणं, छण्हंसामाणियसाहस्सीणं, લાખ ભવનાવાસો પર, છ હજા૨ સામાનિક દેવો तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, પર, તેત્રીસ ત્રાયશ્તિશક દેવો પર, ચાર લોકપાલ छण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, પર, પરિવાર સહિત છ અગ્રમહિષીઓ પર, सत्तण्हं अणियाणं, सत्तण्हं - ત્રણ પરિષદાઓ પર, સાત સેનાઓ પર, સાતFor Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy