SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ अणियाहिवईणं, चउवीसाए आयरक्खदेवसाहस्सीणं સેનાધિપતિઓ પર અને ચોવીસ હજાર अन्नेसिं च णं -जाव- विहरइ, एवइयं च णं पभू આત્મરક્ષક દેવો પર તથા અન્ય અનેક દેવો અને विउवित्तए से जहानामए जुवई जुवाणे -जाव દેવીઓ પર આધિપત્ય આદિ કરતાં રહે છે અને એટલી વિકર્વણા કરવામાં પણ સમર્થ છે. पभू केवलकप्पं जंबुद्दीवं -जाव- तिरियमसंखेज्जे જેમ યુવા પુરુષ પોતાના હાથથી યુવતી સ્ત્રીનાં दीवे-समुद्दे बहूहिं नागकमारीहिं -जाव- नो હાથને પકડે છે. તે પ્રમાણે -યાવત- તે પોતાના विउविस्सइ वा। દ્વારા વૈક્રિયકૃત ઘણા નાગકુમાર દેવો અને નાગકુમાર દેવીઓથી સંપૂર્ણ જંબુદ્વીપને ભરવામાં સમર્થ છે -વાવ- તિર્થાલોકનાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોનાં જેટલા સ્થળને ભરવાની શક્તિવાળા છે. પરંતુ વિદુર્વણા કરશે નહિં. सामाणिय-तायत्तीस-लोगपाल अग्गमहिसीओ य ધરણેન્દ્રનાં સામાનિક દેવ, ત્રાયસ્ત્રિશક દેવ, तहेब जहा चमरस्स। લોકપાલ અને અગ્રમહિપીઓની ઋદ્ધિ આદિનું વર્ણન અમરેન્દ્રનાં વર્ણનની જેમ કહેવું જોઈએ. णवरं - संखिज्जे दीव-समुद्दे भाणियव्वं । વિશેષ : આ બધાની વિદુર્વણા શક્તિ સંખ્યાત દ્વીપ સમુદ્રોનાં સ્થળને ભરવાની સમજવી જોઈએ. एवं -जाव-थणियकुमारा, वाणमंतर जोइसिया वि। આ પ્રમાણે સ્વનિતકમારો સુધી બધા ભવનપતિદેવો વાણવ્યંતર અને જ્યોતિષ્કદેવોનાં સંબંધમાં કહેવું જોઈએ. णवरं-दाहिणिल्ले सवे अग्गीभूई पुच्छइ, उत्तरिल्ले વિશેષ : દક્ષિણ દિશાનાં બધા ઈન્દ્રોનાં વિષયમાં सब्वे वाउभूई पुच्छइ। બીજા ગૌતમ (ગોત્રીય) અગ્નિભૂતિ અણગાર પૂછ છે અને ઉત્તર દિશાનાં બધા ઈન્દ્રોનાં વિષયમાં ત્રીજા ગૌતમ ગોત્રીય વાયુભૂતિ અનગાર પૂછે છે. 'भंते !' त्ति भगवं दोच्चे गोयमे अग्गिभूई अणगारे 'ભંતે !' આ સંબોધન કરીને બીજા ગૌતમ समणं भगवं महावीरं वंदइनमसइ वंदित्ता नमंसित्ता (ગોત્રીય) અગ્નિભૂતિ અણગારે શ્રમણ ભગવાન एवं बयासी મહાવીરને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું - प. जइ णं भंते ! जोइसिंदे जोइसराया एमहिड्ढीए ભંતે ! જે જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષ્કરાજ એવી -जाव- एवइयं च णं पभू विकचित्तए सके णं भंते ! મહાઋદ્ધિવાળા છે -ચાવતુ- એટલી વિકુવણા देविंदे देवराया के महिड्ढीए -जाव- केवइयं च णं કરવામાં સમર્થ છે તો બંને ! દેવેન્દ્ર દેવરાજ पभू विउवित्तए? શક્રેન્દ્ર કેટલી મહાઋદ્ધિવાળા છે -યાવતુ- કેટલી વિદુર્વણા કરવામાં સમર્થ છે ? ૩. થHT! નં વિંહેવરાયા નદિ દીપ -ના ઉ. ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર મહાનું મહાપુમા | ઋદ્ધિવાળા છે -યાવત- મહાપ્રભાવશાળી છે. से णं तत्थ बत्तीसाए विमाणावाससयसहस्साणं, તે ત્યાં બત્રીસ લાખ વિમાનાવાસો પર તથા चउरासीएसामाणियसाहस्सीणं-जाव-चउण्हंचउरासीणं ચોર્યાસી હજાર સામાનિક દેવો પર -વાવ- ત્રણ आयरक्खेदेवसाहस्सीणं अन्नेसिं च -जाव-विहरइ। લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેવો પર અને एमहिड्ढीए -जाव- एवइयं च णं पभू विकुबित्तए। બીજા ઘણાં દેવો પર આધિપત્ય કરતાં -વાવતુ વિચરણ કરે છે. શન્દ્ર આવી મોટી ઋદ્ધિવાળા છે For Private & Personal Use Only A -વાવ- આટલી વિક્રિયા કરવામાં સમર્થ છે. Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy