SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ सेवं भंते ! सेवं भंते ! त्ति तच्चे गोयमे वायुभूई अणगारे समणं भगवं महावीरं वंदइ नमसइ, वंदित्ता नमंसित्ता- 'जेणेव दोच्चे गोयमे अग्गिभूई अणगारे तेणेव उवागच्छइ उवागच्छित्ता दोच्चं गोयमं अग्गिभूई अणगारं वंदइ नमसइ वंदित्ता नमंसित्ता एयमझें सम्मं विणएणं भुज्जो-भुज्जो तए णं से दोच्चे गोयमे अग्गिभूई अणगारे तच्चेणं गोयमेणं वायुभूइणा अणगारेएयमट्ठसम्मं विणएणं भुज्जो-भुज्जो खामिए समाणे उवट्ठाए उठेइ उठ्ठित्ता तच्चेणं गोयमेणं वायुभूइणा अणगारेणं सद्धिं जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ नमसइ वंदित्ता नमंसित्ता -जाव-पज्जुवासए। तए णं से तच्चे गोयमे वायुभूई अणगारे समणं भगवं महावीरं वंदइ नमसइ वंदित्ता नमंसित्ता एवं વચાર - ભંતે ! આ તે પ્રમાણે છે, “તે ! તે આ પ્રમાણે છે, આમ કહીને ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગારે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી અને જ્યાં બીજા ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ અણગાર હતાં, ત્યાં આવ્યાં આવીને બીજા ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ અણગારને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને પૂર્વોક્ત વાતની ઉપેક્ષાનાં માટે તેને વિનય પૂર્વક વારંવાર ક્ષમાયાચના કરી. ત્યારબાદ બીજા ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ અણગાર તે પૂર્વોક્ત વાતને માટે ત્રીજા ગૌતમ ગોત્રીય વાયુભૂતિની સાથે સમ્યફ પ્રકારથી વિનયપૂર્વક ક્ષમાયાચના કરી લીધા પછી પોતાના આસનથી ઉઠી અને ત્રીજા ગૌતમ ગોત્રીય વાયુભૂતિ અણગારની સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યાં, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને -વાવ- તેની પપાસના કરવા લાગ્યા. આના પછી ત્રીજા ગૌતમ ! ગોત્રીય વાયુભૂતિ અણગારે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યાભંતે ! જો અસુરેન્દ્ર અસુરેન્દ્રરાજ ચમરેન્દ્ર એટલી મોટી ઋદ્ધિવાળા છે -વાવ- એટલી વિકર્વણા શક્તિથી સંપન્ન છે, ત્યારે ભંતે ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલી કેટલી મોટી ઋદ્ધિવાળા છે ? ચાવત- તે કેટલી વિદુર્વણા કરવામાં સમર્થ છે ? ગૌતમ ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલી મહાદ્ધિ સંપન્ન છે -વાવ- મહાપ્રભાવશાળી છે. તે ત્યાં ત્રીસ લાખ ભવનવાસી તથા સાઈઠ હજા૨ સામાનિક દેવોનાં અધિપતિ છે. બાકી સંપૂર્ણ વર્ણન અમરેન્દ્રનાં સમાન જાણવું જોઈએ. વિશેષ : બલિ વેરોચનેન્દ્ર બે લાખ ચાલીસ હજાર આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા દેવ દેવીઓનું આધિપત્ય કરતાં -વાવ- વિચરે છે. અમરેન્દ્રની વિકુવા શક્તિની જેમ આની પણ વિદુર્વણા શક્તિનું રૂપ જાણવું જોઈએ. जइ णं भंते ! चमरे असुरिंदे असुरराया एमहिड्ढीए -जाव- एवइयं च णं पभू विकुब्बित्तए बली णं भंते ! वइरोयणिंदे वइरोयणराया के महिड्ढीए -जावकेवइयं च णं पभू विकुवित्तए ? उ. गोयमा ! बली णं वइरोयणिंदे वइरोयणराया एमहिड्ढीए -जाव- महाणुभागे। सेणं तत्थ तीसाए भवणावाससयसहस्साणं,सट्ठीए सामाणियसाहस्सीणं सेसं जहा चमरस्स, णवरं - चउण्हं सट्ठीणं आयरक्खदेवसाहस्सीणं अन्नेसिं च -जाव-भुंजमाणे विहरइ । से जहानामए एवं जहा चमरस्स, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy