SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા અધ્યયન एवं कम्मभूमयमणूसीण वि । प. भरहेरवयमणूसाणं भंते! कइ लेस्साओ पण्णत्ताओ ? ૩. નોયમા ! છે જેસ્સાઓ વળત્તામો, તં નહીં - ?. ઇજેસ્સા -નાવ- ૬. મુઝેસ્સા । एवं मणुस्सीण वि । प. पुव्वविदेह-अवरविदेहकम्मभूमयमणूसाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ ? ૩. ગોયમા ! છે જેસ્સાઓ વળત્તામો, તં નહીં - છુ. જેસ્સા -ખાવ- ૬. સુજેસ્સા । एवं मणुस्सीण वि । अकम्मभूमयमणूसाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ ? ૩. ગોયમા ! ચત્તાર જેસ્સાઓ વળત્તાઓ, તં નહીં - છુ. ઇજેસ્સા -નાવ- ૪. તેઙજેસ્સા । एवं अकम्मभूमय मणूसीण वि । एवं अंतरदीवय मणुसाणं मणुसीण वि । प. हेमवय- एरण्णवय-अकम्मभूमयमणूसाणं मणुसीण य कइ लेस्साओ पण्णत्ताओ ? ગોયમા ! ચત્તાર જેસ્સામો પત્તાઓ, તં નહા - ૨. હજેસ્સા -ખાવ- ૪. તેઽજેસ્સા । हरिवास - रम्मयवास- अकम्मभूमयमणुस्साणं मणूसीण य कइ लेस्साओ पण्णत्ताओ ? ૬. ૩. ૬. ૩. ગોયમા ! પત્તર જેસ્સાઓ વળત્તાઓ, તં નન્હા - છુ. ઇજેસ્સા -નાવ- ૪. તેઽજેસ્સા । देवकुरूउत्तरकुरू-अकम्मभूमयमणुस्साणं एवं चेव । एएसि मणुस्सीणं एवं चेव । धायइसंडपुरिमद्धे एवं चेव, पच्छिमद्धे वि । Jain Education International ૧૧૭૩ આ પ્રમાણે કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓમાં પણ છ લેશ્યાઓ કહેવી જોઈએ. પ્ર. ભંતે ! ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રનાં મનુષ્યોમાં કેટલી લેશ્યાઓ કહી છે ? ઉ. ગૌતમ ! છ લેશ્યાઓ કહી છે, જેમકે - ૧. કૃષ્ણ લેશ્યા -યાવત્-૬. શુક્લ લેશ્યા. આ પ્રમાણે એની મનુષ્ય સ્ત્રીઓમાં પણ છ લેશ્યાઓ કહેવી જોઈએ. પ્ર. ભંતે ! પૂર્વવિદેહ અને અપરવિદેહનાં કર્મભૂમિજ મનુષ્યોમાં કેટલી લેશ્યાઓ કહી છે ? ઉ. ગૌતમ ! છ લેશ્યાઓ કહી છે, જેમકે - ૧. કૃષ્ણ લેશ્યા -યાવત્-૬. શુક્લ લેશ્યા. આ પ્રમાણે એની મનુષ્ય સ્ત્રીઓમાં પણ છ લેશ્યાઓ કહેવી જોઈએ. પ્ર. ભંતે ! અકર્મભૂમિજ મનુષ્યોમાં કેટલી લેશ્યાઓ કહી છે ? ઉ. ગૌતમ ! ચાર લેશ્યાઓ કહી છે, જેમકે ૧. કૃષ્ણ લેશ્યા -યાવત્- ૪. તેજો લેશ્યા. આ પ્રમાણે અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓમાં પણ ચાર લેશ્યાઓ કહેવી જોઈએ. આ પ્રમાણે અન્નીપજ મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓમાં પણ ચાર લેશ્યાઓ કહેવી જોઈએ. પ્ર. ભંતે ! હેમવત અને એરણ્યવત અકર્મભૂમિજ મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓમાં કેટલી લેશ્યાઓ કહી છે ? ઉ. ગૌતમ ! ચાર લેશ્યાઓ કહી છે, જેમકે - ૧. કૃષ્ણ લેશ્મા -યાવત્ ૪. તેજો લેશ્યા. પ્ર. ભંતે ! હરિવર્ષ અને રમ્યવર્ષનાં અકર્મભૂમિજ મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓમાં કેટલી લેશ્યાઓ કહી છે ? ઉ. ગૌતમ ! ચાર લેશ્યાઓ કહી છે, જેમકે ૧. કૃષ્ણ લેશ્યા -યાવત્- ૪. તેજો લેશ્યા. દેવકુરુ અને ઉત્તરકુ ક્ષેત્રનાં અકર્મભૂમિજ મનુષ્યોમાં પણ આ પ્રમાણે ચાર લેશ્યાઓ કહેવી જોઈએ. આની મનુષ્ય સ્ત્રીઓમા પણ આ પ્રમાણે ચાર લેશ્યાઓ કહેવી જોઈએ. ધાતકી ખંડનાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ણમા પણ આ પ્રમાણે ચાર લેશ્યાઓ કહેવી જોઈએ. *www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy