SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિય અધ્યયન ૬૮૭ उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, ઉ. ગૌતમ ! (તે) જઘન્ય અંતર્મુહૂર્ત, उक्कोसेणं संखेज्जं कालं । ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ. एवं तेइंदिय चउरिदिए वि। આપ્રમાણેત્રેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયની અવસ્થિતિનાં માટે પણ સમજવું જોઈએ. प. पंचेंदिए णं भंते ! पंचेंदिए त्ति कालओ केवचिरं होइ? ભંતે ! પંચેન્દ્રિય જીવ પંચેન્દ્રિયનાં રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? ૩. યમ ! નદvi અંતમુહુi, ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત, उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं'। ઉત્કૃષ્ટ સહસ્ત્ર સાગરોપમથી કંઈક અધિક કાળ. अणिदिए णं भंते ! अणिदिए त्ति कालओ केवचिरं પ્ર. ભંતે ! અનિન્દ્રિય (સિદ્ધ) જીવ કેટલા કાળ સુધી દો? અનિન્દ્રિય રુપમાં રહે છે ? ૩. યમ ! સાઇ અપક્ઝવgિI ગૌતમ ! (અનિન્દ્રિય) સાદી અનન્તકાળ સુધી અનિન્દ્રિય પમાં રહે છે. प. सइंदियअपज्जत्तएणंभंते!सइंदियअपज्जत्तएकालओ . ભંતે ! સઈન્દ્રિય અપર્યાપ્તા કેટલા કાળ સુધી केवचिरं होइ? સઈન્દ્રિય અપર્યાપ્તા રુપમાં રહે છે ? उ. गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमहत्तं ગૌતમ ! (તે) જઘન્ય પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. ઉર્વ -નવિ- વંતિપન્નત્તU આ પ્રમાણે પંચેન્દ્રિય અપર્યાપ્તા સુધી જાણવું જોઈએ. प. सइंदियपज्जत्तए णं भंते ! सइंदियपज्जत्तए त्ति ભંતે ! સેન્દ્રિય પર્યાપ્તા સેન્દ્રિય પર્યાપ્તા રુપમાં कालओ केवचिरं होइ? કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, ઉ. ગૌતમ ! (તે) જઘન્ય અન્તમુહૂર્ત, - ૩ીસે સારવમસથદત્ત સર્જા. ઉત્કૃષ્ટ સૌ પૃથફત્વ સાગરોપમનાં કંઈક અધિક કાળ સુધી રહે છે. प. एगिदियपज्जत्तए णं भंते ! एगिदियपज्जत्तए त्ति ભંતે ! એકેન્દ્રિય પર્યાપ્તા એકેન્દ્રિય પર્યાપ્તા #ા વરિ ઈંડુ ? રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત, उक्कोसेणं संखेज्जाई वाससहस्साई । ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષો સુધી, प. बेइंदियपज्जत्तए णं भंते ! बेइंदियपज्जत्तए त्ति પ્ર. ભંતે ! હિન્દ્રીય પર્યાપ્તા હિન્દ્રીય પર્યાપ્તા રુપમાં कालआ केवचिरं होइ ? કેટલા કાળ સુધી રહે છે ? ૩. નાયમ ! નદUTvજે અંતમુહુd, ઉ. ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત, उक्कोसणं संखेज्जाइं वासाइं। ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષો સુધી. प. तेइंदियपज्जत्तए णं भंते ! तेइंदियपज्जत्तए त्ति પ્ર. ભંતે ! ત્રેઈન્દ્રિય પર્યાપ્તા ત્રેઈન્દ્રિય પર્યાપ્તા कालओ केवचिरं होइ? । રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? . સોયમા ! નદUTvi સંતોમુદુત્ત, ઉ. ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત, उक्कासेणं संखेज्जाई राइंदियाई। ઉત્કૃષ્ટ સંખ્યાત રાત્રિ - દિવસ. 9. નવા. શિ. ૮, મુ. ૨૨૮ ૨. નવી. કિ. ૧, મુ. ૨૮ પ્ર. પ્ર. ભત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy