SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગ ભાગ-૨ વદ-વસMવિપાસ-નાના-ની-ટ્ટ-ર-૧ર જેમ - વધ, વૃષણવિનાશ, નાસિકા છેદન, કર્ણ नहच्छेयण-जिब्भच्छयण કર્તન, ઓષ્ઠ-છેદન, અંગુષ્ઠ-છેદન, હસ્ત-કર્તન, ચરણ-છેદન, નખ-છેદન, જીવ્હા-છેદન. अंजण-कडग्गिदाहण-गयचलणमलण-फालण લોખંડના ગરમ સળીયાથી આંખોને આંજવાથી, ઉત્સવપન-મૂત્ર-સ્ત્રા-ત્ર-સ્ત્રમિંગળ-ત-સમ કટાગ્નિદાહ, હાથીનાં પગની નીચે નાંખીને तत्ततेल्ल-कल कलअभिसिंचण-कुंभिपाग-कंपण શરીરને કચરી નખાવવું, ફરસા આદિથી શરીરને थिरबंधण - वेह-वेज्झकत्तण - अतिभयकरकरप ફાડવું, ફાંસી આપીને વૃક્ષથી લટકાવવું, ત્રિશૂલે, લતા, લાકડી અને લાઠીથી શરીરને છેદવું, તપેલ लीवणादिदारूणाणि दुक्खाणि अणोवमाणि, કડકડતું સીસા તેમજ તેલથી શરીરને અભિસિંચન કરવું, કુંભીમાં પકાવવું, શરીરમાં કંપન પૈદા કરનાર અતિ શીતળ જલ શીતકાળમાં નાંખવું, સ્થિર કરવા માટે કાષ્ઠ આદિમાં પણ ફસાવીને બાંધવું, ભાલા આદિથી વીંધવા, વર્ધકીર્તન, ચામડી ઉખાડવી, અતિ ભયકારક હાથોમાં અગ્નિ પ્રગટાવવી આદિ અનુપમ દારુણ દુ:ખોનું આખ્યાન કરેલ છે. बहुविविहपरंपराणुबद्धा ण मुच्चंति पावकम्म દુઃખોની વિવિધ પરંપરાથી અનુબદ્ધ જીવ પાપ वल्लीए। કર્મ રૂપી વેલથી મુક્ત થતા નથી. अवेयइत्ता हु णत्थि मोक्खो, तवेण धिइधणियब કેમકે - કર્મોનું વેદન કર્યા વગર તેનાથી છુટકારો द्धकच्छेण सोहणं तस्स वावि हुज्जा। થતો નથી. પરંતુ ક્યારેક પ્રબળ ધૃતિબળથી કટિબદ્ધ તપના દ્વારા તેનું શોધન પણ થઈ શકે છે. एत्तो य मुहविवागेसु सील-संजम-णियम-गुण સુખવિપાકમાં શીલ, સંયમ, નિયમ, ગુણ અને તપतवोवहाणेमु साहुमु सुविहिएसु अणुकंपाऽऽस ઉપધાનને ધારણ કરનાર સુવિહિત સાધુઓનો यप्प ओग-ति काल-मइ विसुद्ध भत्तपाणाई અત્યત આદરવાળા, હિતકારક, સુખકારક અને पययमणमा हिय-सुहनीसेस-तिव्वपरिणाम કલ્યાણકારક તીવ્ર અધ્યવસાય તથા નિશ્ચિત निच्छियमई पयच्छिऊणं पयोगसद्धाइं जह य निव्वत्ते મતિવાળા વ્યક્તિ અનુકંપાના આશય-પ્રયોગથી તથા દાન આપનારની તૈકાલિક મતિથી વિશુદ્ધ ति उ बोहिलाभं. તથા પ્રયોગ-શુદ્ધ ભક્ત-પાન આપીને જે પ્રમાણે બોધિને પ્રાપ્ત કરે છે તેનું આખ્યાન કરેલ છે. जह य परित्तीकरेंति नर-नरय-तिरिय-सुरगइगमण આમાંથી નર, નરક, તિર્યંચ અને દેવગતિ-ગમન विपुलपरियट्ट-अरइ-भय-विसाय-सोग-मिच्छत्त સંબંધી જન્મ મરણોને પરિમિત કરે છે તથા જે सेलसंकडं अन्नाणतमंधकारचिक्खिल्लसुदुत्तारंजर અરતિ, ભય, વિસ્મય, શોક અને મિથ્યાત્વરુપ मरण-जोणिसंखुभियचक्कवालं सोलसकसाय-सावय પર્વતોથી સંકુળ છે. ગહન-અજ્ઞાન-અંધકાર રૂપ કાદવથી પરિપૂર્ણ થવાથી જેનું પાર ઉતરવું पयंडचंड-अणाइअं अणवदग्गं संसारसागरमिणं, કઠિન છે, જેનો ચક્રવાલ જરા, મરણ યોનિરુપ મગરમચ્છોથી ક્ષોભિત થઈ રહ્યા છે, જે અનન્તાનુબંધી આદિ સોળ કષાય રુપ અતિ પ્રચંડ પોતાના પદોથી ભયંકર એવા અનાદિ અનન્ત આ સંસાર- સાગરને જે પ્રમાણે પાર કરે છે તેનું વર્ણન કરેલ છે. जह य णिबंधंति आउगं सुरगणेसु, જે પ્રમાણે દેવાયુનો બંધ કરે છે, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy