SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ૬. ૩. ગયા!તિનિરિયાવિ, ચિિરયાવિ, પંચવિરિયા વિ. વિરિયા વિ जीवा णं भंते! णेरइयाओ कइ किरियाओ ? ૬. जीवा णं भंते! जीवाओ कइ किरिया ? उ. गोयमा ! जहेव आइल्लदंडओ तहेव भाणियव्वो -નાવ- માળિય જ્ઞા ૬. નીવા જું મંત ! નહિતો વ વિરિયા? ૩. गोयमा ! तिकिरिया वि, चउकिरिया वि, पंचकिरिया વિ, વિરિયા વિધ ૧. ૐ. ૨, નીવા જું મંતે ! ગેરદિંતો જ્ડ વિરિયા ? ૩. ગયા!તિિિરયાવિ, શ્વઽવિરિયાવિ, અવિરિયા વ ૩. ૨૦૨૪. અસુમારેહિતો વિ તું જેવ -નાવमाणिएहिंतो । णवरं - ओरालियसरीरेहिंतो जहा जीवहिंता । પ. ગેરફ ાં અંતે ! નવાબો š વિરિU ? ૩. ગોયમાં ! સિય તિિિરણ, સિય ષડિિર, સિય पंचकिरिए । કું. . પેરવુ ાં અંતે ! ઘેરથો ર્ફે વિ!િ ? ૬. ૩. યમાં ! સિય તિિિા, સિય પવિત્ર . -૨૬. વૅ -નવ- ળિયકુમારામાં । ૐ. -૨૬. યુવિાડયાગો -ગાવ- મનુસ્મો जहा जीवाओ । ૨. ૨૨-૨૪. વાળમતર-નોયિ-માળિયાને जहा नेरइयाओ । णवरं-ओरालिय सरीराओ जहा जीवाओ । Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભંતે ! અનેક જીવ એક જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે અને અક્રિય પણ છે. પ્ર. ભંતે ! અનેક જીવ એક નૈયિકની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે પ્રારંભનાં દંડક કહ્યા છે, તે પ્રમાણે વૈમાનિક સુધી કહેવા જોઈએ. પ્ર. ભંતે ! અનેક જીવ અનેક જીવોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! તે ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે અને અક્રિય પણ છે. પ્ર. દં.૧. ભંતે ! અનેક જીવ અનેક નૈરિયકોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે અને અક્રિય પણ છે. ૬.૨-૨૪. અસુરકુમારોથી વૈમાનિકો સુધી આ પ્રમાણે ક્રિયાઓ કહેવી જોઈએ. વિશેષ : ઔદારિક શરીરધારીઓની અપેક્ષાએ ક્રિયાઓ જીવોની સમાન કહેવી જોઈએ. પ્ર. ભંતે ! એક નૈયિક એક જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! તે ક્યારેક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે. પ્ર. ૬.૧. ભંતે ! એક નૈયિક- એક નૈરિયકની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ૬. ગૌતમ ! તે ક્યારેક ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે. ૬.૨-૧૧. આ પ્રમાણે -યાવત- સ્તનિતકુમારની અપેક્ષાએ કહેવું જોઈએ. ૬.૧૨-૨૧. પૃથ્વીકાયિક -યાવત- નનુષ્યની અપેક્ષાએ જીવનાં સમાન ક્રિયાઓ કહેવી જોઈએ. ૬.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકની અપેક્ષાએ નૈરયિકનાં સમાન ક્રિયાઓ કહેવી જોઈએ. વિશેષ : ઔદારિક શરારની અપેલા જીવનાં અનાન કહેવું જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy