SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ णवरं- वेयणाए माइमिच्छद्दिट्ठि उववण्णगा य, વિશેષ : વેદનાદ્વારમાં માયી મિથ્યાષ્ટિ - अमाई सम्मदिट्ठी उववण्णगा य भाणियव्वा । ઉપપન્ક અને અનાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્ક કહેવા જોઈએ. सेसं तहेव जहा ओहियाणं । બાકીનું વર્ણન પૂર્વવત ઔવિકનાં સમાન કહેવા જોઈએ. दं. २-२२. असुरकुमारा -जाव- वाणमंतरा एए ૬.૨-૨૨. અસુરકુમારોથી વાણવ્યતર સુધીનાં जहा ओहिया, સાત દ્વાર ઔધિકનાં સમાન કહેવા જોઈએ. णवर-कण्हलेस्सा णं मणूसाणं किरियाहिं विसेसो વિશેષ : કૃષ્ણ લેશ્યાવાળા મનુષ્યોમાં ક્રિયાઓની -जाव- तत्थ णं जे ते सम्मदिदट्ठी ते तिविहा અપેક્ષાએ કેટલીક ભિન્નતા છે -યાવતુ- તેમાંથી पण्णत्ता, तं जहा - જે સમ્યગૂ દૃષ્ટિ મનુષ્ય છે, તે ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9. સંજયા, ૨. મસંગ, રૂ. સંનવાસંનયા ય, ૧. સંયત, ૨. અસંયત, ૩. સંતાસંયત. जहा ओहियाणं। ક્રિયાના માટે બાકીનું વર્ણન ઔલિકનાં સમાન છે. दं. २३-२४. जोइसिय वेमाणिया आइल्लिगासु ૮.૨૩-૨૪. જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં तिसु लेस्सासु ण पुच्छिज्जति । વિષયમાં પ્રારંભની ત્રણ વેશ્યાઓનાં પ્રશ્ન કરવા ન જોઈએ. एवं जहा कण्हलेस्सा विचारिया तहाणीललेसा वि જેમ કલેશ્યાવાળોનું વર્ણન કરેલ છે, તે પ્રમાણે નીલેશ્યાવાળોનું પણ વર્ણન કરવું જોઈએ. काउलेस्साणेरइएहितो आरब्भ-जाव-वाणमंतरा। કાપોત લેશ્યા નારકીથી વાણવ્યંતર સુધી પ્રાપ્ત થાય છે. णवर-काउलेस्सा णेरइया वेयणाए जहा सलेस्सा વિશેષ : કાપોતલેશ્યાવાળા નારકીની વેદના માટે तहेव भाणियब्वा। સલેશી નારકીની વેદનાનાં સમાન કહેવા જોઈએ. तेउलेस्साणं असुरकुमाराणं आहाराइ सत्तदारा તેજલેશ્યાવાળા અસુરકુમારોનાં આહાર આદિ जहेव सलेस्सा तहेव भाणियब्वा। સાત દ્વારા સલેશીનાં સમાન કહેવા જોઈએ. णवरं-वेयणाए जहा जोइसिया तहेव भाणियचा। વિશેષ :વેદનાના વિષયમાં જેમ જ્યોતિકોનું કહ્યું છે, તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. तेउलेस्सा पुढवि-आउ-वणस्सइपंचेंदियतिरिक्ख તેજલેશી, પૃથ્વીકાયિક, અકાયિક, વનસ્પતિકાયિક, जोणिया मणूसा जहा सलेस्सा तहेव भाणियब्वा। પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોનું વર્ણન સલેશીનાં સમાન કહેવું જોઈએ. णवरं-मणूसा किरियाहिं णाणत्तं- “जे संजया ते વિશેષ : તેજલેશ્યાવાળા મનુષ્યોની ક્રિયાઓમાં पमत्ता य अपमत्ता य भाणियब्वा सरागा वीयरागा ભિન્નતા છે જે સંયત છે તે પ્રમત્ત અને અપ્રમત્ત ત્યિ ? બે પ્રકારના કહેવા જોઈએ અને સરાગ સંયત અને વીતરાગ સંયત હોતા નથી. वाणमंतरा तेउलेस्साए जहा असुरकुमारा। તેજોલેશી વાણવ્યંતરોનું વર્ણન અસુરકુમારનાં સમાન સમજવું જોઈએ. एवं जोइमिय-वेमाणिया वि। આ પ્રમાણે જ્યોતિક અને વૈમાનિકોનાં વિષયમાં પણ પૂર્વવત કહેવું જોઈએ. 9. HUજુ મા II ન મfથવા - વિયા, સ, ૨, ૩, ૨, સે. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy