SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા અધ્યયન ૬. तत्थ णं जे ते असंजया तेसिं चत्तारि किरियाओ ખંતિ, તું નહીં - છુ. આરંભિયા -ખાવ- ૪. અપવવારિયા । तत्थ णं जे ते मिच्छद्दिट्ठी जे य सम्मामिच्छद्दिट्ठी तेसिं णियइयाओ पंचकिरियाओ कज्जंति, तं जहा - છુ. આરંભિયા -ખાવ- છે. મિષ્ઠાવંતળવત્તિયા ! दं. २२. सलेस्सा वाणमंतराणं जहा असुरकुमारा । दं. २३-२४. एवं सलेस्सा जोइसिया वि वेमाणिया વિા णवरं वेयणाए णाणत्तं । सलेस्सा णं भंते! जोइसिया वैमाणिया सव्वे समवेयणा ? ૩. શોથમા ! નો ફળદ્દે સમવ્હે ૧. સે જેટ્ટેાં મંતે ! વં વુન્નરૂ - "सलेस्सा जोइसिया वेमाणिया णो सव्वे समवेयणा ?" ૩. ગોયમા ! તે યુવિા પળત્તા, તું નહીં - १. माइमिच्छद्दिट्ठीउववण्णगा य, २. अमाइसम्मद्दिट्ठीउववण्णगा य । १. तत्थ णं जे ते माइमिच्छद्दिट्ठी उववण्णगा ते णं अप्पवेयणतरागा । २. तत्थ णं जे ते अमाइसम्मद्दिट्ठी उववण्णगा तेणं महावेयणतरागा । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “सलेस्सा जोइसिया वेमाणिया णो सव्वे समवेयणा ।” - - ૫૦૧. ૧. ૨૭, ૩. ?, મુ. ૨૨૪૬ २२. कण्हादिलेस्साइविसिट्ठ चउवीसदंडएसु समाहाराइ सत्तदारा .. વં. 2. હજેસ્સા ાં અંતે ! ઘેરડ્યા સત્ત્વે સમાહારા, सव्वे समसरीरा, सव्वे समुस्सास णिस्सासा ? ૩. શૌયમા ! નહા ગોહિયા તા માળિયના Jain Education International ૧૧૮૩ તેમાં જે અસંયત છે તે ચાર ક્રિયાઓ કરે છે, જેમકે ઉ. પ્ર. ૧. આરંભિકી -ચાવ- ૪. અપ્રત્યાખ્યાન ક્રિયા. તેમાંથી જે મિથ્યાદષ્ટિ અને સમ્યગ્મિથ્યાર્દષ્ટિ છે તે નિયમથી પાંચ ક્રિયાઓ કરે છે, જેમકે - ૧. આરંભિકી -યાવ- ૫. મિથ્યાદર્શન પ્રત્યયા. નં. ૨૨. સલેશી વાણવ્યંતરોનાં સાત દ્વાર અસુરકુમારોનાં સમાન છે. નં. ૨૩-૨૪. સલેશી જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં સાતો દ્વાર પણ આ પ્રમાણે છે. વિશેષ : વેદનામાં ભિન્નતા છે. પ્ર. ભંતે ! શું બધા સલેશી જ્યોતિષ્ક અને વૈમાનિક સમાન વેદનાવાળા છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે - "બધા સલેશી જ્યોતિષ્ક અને વૈમાનિક સમાન વેદનાવાળા નથી ?” ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. માયી - મિથ્યાદષ્ટિ - ઉપપત્નક, ૨. અમાયી - સમ્યચ્છિષ્ટ - ઉપપત્નક. ૧. તેમાંથી જે માયી - મિથ્યાદષ્ટિ - ઉપપન્નક છે, તે અલ્પ વેદનાવાળા છે. ૨. તેમાંથી જે અમાયી સમ્યગ્દષ્ટિ-ઉપપન્નક છે, તે મહાવેદનાવાળા છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - બધા સલેશી જ્યોતિષ્ક અને વૈમાનિક સમાન વેદનાવાળા નથી.” ૨૨. કૃષ્ણાદિ લેશ્યા વિશિષ્ટ ચોવીસ દંડકોમાં સમાહારાદિ સાત દ્વાર : For Private & Personal Use Only પ્ર. દં.૧. ભંતે ! શું બધા કૃષ્ણ લેશ્યાવાળા નારક સમાન આહારવાળા છે, બધા સમાન શરીરવાળા છે તથા સમાન ઉચ્છ્વાસ-નિઃશ્વાસવાળા છે ? ઉ. ગૌતમ ! જેવી રીતે સલેશી નારકીનાં સાત દ્વાર કહ્યા તેવી જ રીતે કહેવા જોઈએ. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy