SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૮૩૯ ૨-૨. તા ચિ , રૂ. વધુવય , ૪. છાય, ५.गुम्म, ६. वल्ली य । छद्दसवग्गा एएसट्ठि पुण होंति उद्देसा ॥१॥ - વિચા. સ. ૨૨, ૩. ૨, મુ. ? ૧. બાય, ૨. હોદ, રૂ. અવU, ૪. પાઠા, ૬. તદુ मासवण्णि वल्ली य । पंचेते दसवग्गा पण्णासं होंति ૩સા // - વિ. સ. ૨૩, ૩. ?, . ? ૨. સા ચ, ૨. ત્ર, રૂ. સંટા, ૪. નુષ્પ, ૬. [Mવ, ૬. નિયંઠ, ૭. સમUT 4 | ૮. ખોદ, ૧-૨૦. ભવિયા વિU, ૨. સમ્મા, ૨. નિ છે ૨ ૩સા | - વિચા. સ. ૨૬, ૩. ૨, મુ. ? ૨. નવા ચ, ૨, ૩, રૂ, વય, ૪, ઢિી , ૬. અનાજ, ૬. ના, ૭. સનામા ૮, વેર, ૧. સાય, ૨૦. ૩વા, ૧૬. ચોરસ વિટાTT III - વિયા. સ. ૨૬, ૩. ?, મુ. ? (च) वियाहपण्णत्तीए उद्देसगाणं संगहणीगाहाओ छट्ठऽट्ठम मासो अद्धमासो वांसाइं अटठ छम्मासा । तीसग-कुरूदत्ताणं तव भत्तपरिण्ण परियाओ॥१॥ ૧. તાળ, ૨. એક ગોઠલીવાળા, ૩. બહુબીજક, ૪. ગુચ્છ, ૫. ગુલ્મ, ૬. વલ્લી. બાવીસમાં શતકમાં આ છ વર્ગ છે. પ્રત્યેક વર્ગનાં ૧૦-૧૦ ઉદેશક હોવાથી બધા મળીને સાઈઠ ઉદેશક હોય છે. ૧. બટેટા, ૨. લોહી, ૩. અવક, ૪. પાઠા, ૫. માપપર્ણવલ્લી, ત્રેવીસમાં શતકમાં આ પાંચ વર્ગ છે. પ્રત્યેક વર્ગનાં ૧૦-૧૦ ઉદેશક હોવાથી પાંચ વર્ગોનાં પચાસ ઉદેશક હોય છે. ૧. વેશ્યા, ૨. દ્રવ્ય, ૩. સંસ્થાન, ૪. યુગ્મ, ૫. પર્યવ, ૬. નિગ્રંથ, ૭. શ્રમણ, ૮. ઓઘ, ૯ભવ્ય, ૧૦. અભવ્ય, ૧૧, સમ્યગ્દષ્ટિ, ૧૨. મિથ્યાષ્ટિ. પચ્ચીસમાં શતકમાં આ બાર ઉદેશક છે. उच्चत्त विमाणाणं पादुब्भव पेच्छणा य संलावे । किच्च विवादुप्पती, सणंकूमारे य भवियत्तं ॥१॥ - વિચા. સ. રૂ. ૩. ૨, મુ. ૬૯ ૧. જીવ, ૨. વેશ્યા, ૩ પાક્ષિક, ૪, દૃષ્ટિ, ૫. અજ્ઞાન, ૬. જ્ઞાન, ૭. સંજ્ઞા, ૮, વેદ, ૯. કષાય, ૧૦. ઉપયોગ, ૧૧. યોગ. છવ્વીસમા શતકમાં આ અગિયાર ઉદેશક છે. (ચ) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના ઉદેશકોની સંગ્રહણી ગાથાઓ : તિષ્યક શ્રમણ અને કુરુદત્ત પુત્ર શ્રમણનાં છઠછ8, અઠમ-અઠમ તપ, માસ, અદ્ધ માસનું અનશન, આઠ વર્ષ કે છ માસની દીક્ષા પર્યાયનું વર્ણન તથા - ઈન્દ્રોનાં વિમાનોની ઉંચાઈ, એક ઈન્દ્રનાં બીજા ઈન્દ્રની પાસે આગમન, પરસ્પર પ્રેક્ષણ, આલાપસંલાપ, કાર્ય, વિવાદોત્પત્તિ તથા સનકુમારેન્દ્રની ભવસિદ્ધિકતા આદિની પૃચ્છા આ ઉદેશકમાં છે. સ્ત્રી, તલવાર, પતાકા, યજ્ઞોપવીત, પલ્હથી, પર્યકાસને આ બધા રુપોમાં અભિયોગ અને વિદુર્વણા અને તેને મારી કરે છે તેનું વર્ણન આ ઉદેશકમાં છે. રાજગૃહ નગર શું છે ? ઉદ્યોત, અંધકાર, સમય સંબંધી જીજ્ઞાસા, રાત-દિવસના વિષયમાં પાર્શ્વજિનશિષ્યોના પ્રશ્નોત્તર અને દેવલોક વિષયક પ્રશ્નોત્તર આ ઉદેશકમાં છે. મહાવેદના, કર્દમ અને ખંજનના રંગથી રંગાયેલ વસ્ત્ર, અધિકરણી, તૃણ હસ્તક, લોઢાની લોઢી કે કડાઈ કરણ અને મહાવેદનાવાળા જીવ આ વિષયોનું આ ઉદેશકમાં વર્ણન કરેલ છે. www.jainelibrary.org इत्थी असी पडागा जण्णोवइते य होइ बोद्धब्वे । पल्हत्थिय पलियंके अभियोगविकुव्वणा मायी॥१॥ - વિચા. સ. ૨, ૩, ૬, સુ. ૨૬ किमिदं रायगिहं ति य, उज्जोए अंधकारो समए य । पासंतिवासिपुच्छा राइंदिय देवलोगा य॥१॥ - વિયા, સ, ૬, ૩. ૧, મુ. ૨૮ महावेदणे य वत्थेकद्दम खंजणमए य अहिकरणी। तणहत्थे य कवल्ले करण महावेयणा जीवा ।। - વિયા, સ. ૬, ૩. , મુ. ૨૪ Jain Education International For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy