SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા અધ્યયન ૧૨૦૯ ૩. ગયા ! સત્રને વિદે guઈ જો, તેં બહ - ૨. વા સજ્જવસિU, ૨. સTTU વા સંપન્નવસિU | प. कण्हलेस्से णं भंते ! कण्हलेस्से त्ति कालओ केवचिरं - ઉ. ગૌતમ ! સલેશી બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. અનાદિ - અપર્યવસિત, ૨. અનાદિ – સપર્યવસિત. - પ્ર. ભંતે ! કૃષણલેશ્યાવાળા જીવ કેટલા સમય સુધી કૃષ્ણલેશ્યાવાળા રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે. ભંતે ! નીલલેશ્યાવાળા જીવ કેટલા સમય સુધી નીલલેશ્યાવાળા રહે છે ? ઉ. ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દસ સાગરોપમ છે. પ્ર. ભંતે ! કાપોતલેશ્યાવાળા જીવ કેટલા સમય સુધી કાપોતલેશ્યાવાળા રહે છે ? ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ છે. ૩. '' उ. गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुत्तमब्भहियाई। णीललेस्से णं भंते ! णीललेस्से त्ति कालओ केवचिरं હો ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस सागरोवमाइं पलिओवमस्स असंखेज्जइ भागमब्भहियाई। काउलेस्से णं भंते ! काउलेस्से त्ति कालओ केवचिरं ઢો ? गोयमा ! जहण्णणं अंतोमुहत्तं, उक्कोसेणं तिण्णि सागरोवमाई पलिओवमस्स असंखेज्जइभाग मब्भहियाई। प. तेउलेरसे णं भंते ! तेउलेस्से त्ति कालओ केवचिरं હોટુ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दो सागरोवमाई पलिओवमस्स असंखेज्जइभागमब्भहियाई। पम्हलेस्से णं भंते ! पम्हलेस्से त्ति कालओ केवचिरं હો ? ' उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस सागरोवमाई अंतोमुहुत्तमब्भहियाई। प. सुक्कलेस्से णं भंते ! सुक्कलेसे त्ति कालओ केवचिरं હો ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहत्तमब्भहियाइं । प. अलेस्से णं भंते ! अलेस्से त्ति कालओ केवचिरं होइ? પ્ર. ભંતે ! તેજોવેશ્યાવાળા જીવ કેટલા સમય સુધી તેજલેશ્યાવાળા રહે છે ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનાં અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમ છે. પ્ર. ભંતે ! પધ્ધલેશ્યાવાળા જીવ કેટલા સમય સુધી પપ્પલેશ્યાવાળા રહે છે ? ઉ. ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક દસ સાગરોપમ છે. પ્ર. ભંતે ! શુક્લલેશ્યાવાળા જીવ કેટલા સમય સુધી શુક્લલેશ્યાવાળા રહે છે ? ઉ. ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે. ભંતે ! અલેશી જીવ કેટલા સમય સુધી અલેશી રુપમાં રહે છે? ઉ. ગૌતમ ! સાદિ-અપર્યવસિત સમય સુધી રહે છે. उ. गोयमा ! साइए अपज्जवसिए' । - પUT, ૫, ૨૮, . ? રૂ રૂપ-રૂ૪૨ ૨. નવી, પરિ, , . ૨૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy