SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૧૦૫૯ तिणि अणुवउत्ता आगमओ तिण्णि दव्वसंखाओ, एवंजावइया अणुवउत्तातावइयाओणेगमस्स आगमओ दबसंखाओ। ૨. gવામેવ વવહાર વિશે संगहस्स एको वा अणेगा वा अणुवउत्तो वा अणुवउत्ता वा आगमओ दव्वसंखा वा दवसंखाओ वा सा एगा दव्वसंखा। ४. उज्जुसुयस्स एगो अणुवउत्तो आगमओ एका दव्वसंखा, पुहत्तं णेच्छइ । ५. तिण्हं सद्दणयाणं जाणए अणुवउत्ते अवत्थू, . રેડ્ડા ? उ. जति जाणए अणुवउत्ते ण भवइ । ત્રણ ઉપયોગ રહિત આત્મા ત્રણ આગમ દ્રવ્ય સંખ્યા છે, આ પ્રમાણે જેટલી ઉપયોગ રહિત આત્માઓ છે તેટલા જ (નૈગમનયની અપેક્ષાએ આગમ) દ્રવ્ય સંખ્યા છે. ૨, નિગમનનાં સમાન જ વ્યવહારનય આગમ દ્રવ્ય સંખ્યા છે. ૩. સંગ્રહનય એક ઉપયોગ રહિત આત્મા (આગમથી) એક દ્રવ્ય સંખ્યા છે અને અનેક ઉપયોગ રહિત આત્માઓ અનેક આગમ દ્રવ્ય સંખ્યા છે, એવું સ્વીકાર કરતા નથી. પરંતુ બધાને એક જ આગમ દ્રવ્ય સંખ્યા માને છે. ૪. ૨જુ સૂત્રનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમદ્રવ્ય સંખ્યા છે. તે ભેદનો સ્વીકાર કરતા નથી. ૫. ત્રણેય શબ્દ નય આદિ અનુપયુક્ત જ્ઞાયકને અસતું માને છે. પ્ર. આનું શું કારણ છે ? ઉ. જે જ્ઞાયક છે તે ઉપયોગ રહિત હોતા નથી અને જો ઉપયોગ રહિત હોય છે તે જ્ઞાયક હોતાં નથી. આ આગમ દ્રવ્ય સંખ્યા છે. પ્ર. (ખ) નો આગમ દ્રવ્ય સંખ્યા શું છે ? ઉ. નો આગમ દ્રવ્ય સંખ્યાનાં ત્રણ ભેદ કહ્યા છે, જેમકે - ૧. જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા, ૨. ભવ્ય શરીરદ્રવ્ય સંખ્યા, ૩. જ્ઞાયક શરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત દ્રવ્ય સંખ્યા. પ્ર. (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા શું છે ? ઉ. 'સંખ્યા” આ પદનાં અર્થાધિકારથી જ્ઞાતાનું તે શરીર જે વ્યપગત અર્થાત્ ચૈતન્યથી રહિત શ્રુત-વિત-યુક્ત જીવ રહિત છે તેને જોઈને -પાવત- કોઈ કહે કે - “અહો ! આ શરીર રુપ પુદ્ગલ સંઘાતએ સંખ્યા' પદને ગ્રહણ કરેલ હતું, વાંચેલ હતું -યાવતુ-ઉપદર્શિત કરેલ હતું, (નય અને યુક્તિઓ દ્વારા શિષ્યોને) સમજાવેલ હતું, તેનું તે શરીર જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા છે.” से तं आगमओ दब्बसंखा।। g. (૩) સે જિં નો મામો સંવા ? उ. नो आगमओ दव्वसंखा-तिविहा पण्णत्ता, तं जहा નનયસર૯વસંવા, ૨.મવિયસરર૯ત્રસંસ્થા, રૂ. નવસરીરમવયસરીરવરિત્તા વસંવા.. ૫. (૧) જિં તું નારીરત્રવા ? जाणयसरीरदव्वसंखा- “संखा" ति पयत्थाहिकार जाणयस्स जं सरीरयं ववगय-चुय-चइत-चत्तदेहं जीवविष्पजढं -जाव- कोई वएज्जा अहो ! णं इमेणं सरीरसमुसएणं “संखा" ति पयं आघवियं -जाव- उवदंसियं, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy