SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. नामसंखा-जस्स णं जीवस्स वा, अजीवस्स वा, जीवाण वा, अजीवाण वा, तदुभयस्स वा, तदुभयाण વા “સંવ' તિ પામે છેષ્ના से तं नामसंखा। પ. (૨) છે જિં તેં વારંવા? उ. ठवणासंखा-जण्णं कट्ठकम्मे वा, पोत्थकम्मे वा, चित्तकम्मे वा, लेप्पकम्मे वा, गंथिकम्मे वा, वेढिमे वा, पूरिमे वा, संघाइमे वा, अक्खे वा, वराडए वा, एक्को वा, अणेगा वा, सब्भावठवणाए वा, असब्भावठवणाए वा संखा ति ठवणा ठविज्जइ। $ से तं ठवणासंखा। प. नाम-ठवणाणं को पइविसेसो? नामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा. आवकहिया वा होज्जा। ૫. (૩) તે વિં તે વસંવા? ૩. ત્રસંવા-વિદા TUત્તા, તે નહીં ૧. મનમો , ૨. નો સામનો ચા g. (૪) તે હિં તે ટુવસંg ? ૩. વસંવા-નરસ “સંવા” તિ દ્ધ સિવિરવતું, ટિયું, जियं, मियं, परिजियं -जाव- कंठो? विष्पमुक्कं गुरुवायणोवगयं, ઉ. નામ સંખ્યા-જે જીવનું કે અજીવનું, જીવોનું અથવા અજીવોનું તદુભય (જીવાજીવ)નું અથવા તદુભયો (જીવાજીવો) નું શંખ” એવું નામકરણ કરી લેવાય છે. આ નામ સંખ્યા છે. પ્ર. (૨) સ્થાપના સંખ્યા શું છે ? ઉ. સ્થાપના સંખ્યા-જે કાષ્ઠકર્મમાં, પુસ્તકકર્મમાં, ચિત્રકર્મમાં, લેપ્યકર્મમાં, ગ્રંથિકર્મમાં, વેખિતમાં, પૂરિતમાં, સંઘાતિમમાં, અક્ષમાં અથવા કૌડીમાં એક કે અનેક રુપમાં સદ્દભૂત સ્થાપના કે ” અસદ્દભૂત સ્થાપના દ્વારા “શંખ” આ પ્રકારથી સ્થાપન કરી લેવાય છે. આ સ્થાપનાસંખ્યા છે. પ્ર. નામ અને સ્થાપનામાં શું અંતર છે ? નામ યાવત્કથિક હોય છે પણ સ્થાપના ઈવરિક પણ હોય છે અને યાવસ્કથિક પણ હોય છે. પ્ર. (૩) દ્રવ્ય સંખ્યા શું છે? ઉ. દ્રવ્ય સંખ્યા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. આગમ દ્રવ્ય સંખ્યા, ૨. નો આગમ દ્રવ્ય સંખ્યા. પ્ર. (ક) આગમદ્રવ્ય સંખ્યા શું છે ? ૧. આગમદ્રવ્ય સંખ્યા - જેણે શંખ આ પદ સીખી લીધું, હૃદયમાં સ્થિર કર્યું, જીત કર્યું-તત્કાળ સ્મરણ થઈ જાય એવું યાદ કર્યું, મિત કર્યું - મનન કર્યું, અધિકૃત કર્યું -વાવ- નિર્દોષ સ્પષ્ટ સ્વરથી શુદ્ધ ઉચ્ચારણ કર્યું તથા ગુરુથી વાચના કરી. જેણે વાચના, પ્રચ્છના, પર્યટના અને ધર્મકથા પણ કરી છે પરંતુ અર્થનું અનુચિંતન કરવા રુપ અનુપ્રેક્ષાથી રહિત હોય તે આગમથી દ્રવ્યસંખ્યા કહેવાય છે. પ્ર. કેવી રીતે ? (આનું શું કારણ છે ?) ઉ. સિદ્ધાન્તમાં "અનુપયોગો દ્રવ્ય” એવું કહેવાય છે. અર્થાતુ ઉપયોગથી શૂન્ય હોય તે દ્રવ્ય કહેવાય છે. (તે ભાવ કહેવાય નહીં) ૧. નૈગમનયની અપેક્ષા એ એક ઉપયોગ રહિત આત્મા એક આગમદ્રવ્ય સંખ્યા છે, બે ઉપયોગ રહિત આત્મા બે આગમદ્રવ્ય સંખ્યા છે, से णं तत्थ वायणाए, पुच्छणाए, परियट्टणाए, धम्मकहाए, नो अणुप्पेहाए, g, ન્હા ? उ. अणुवओगो दवमित्ति कट्ट ! १. णेगमस्स एक्को अणुवउत्तो आगमओ एका दव्वसंखा, दो अणुवउत्ता आगमओ दो दव्वसंखाओ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy