SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૬ तिसु होमाणे- तिसु आभिणिबोहियणाण-सुयणाणओहिणासु-होज्जा, अहक्खायसंजयस्स वि एवं चेव । વર-મ્મિ વિ હોખ્ખા | एगम्मि- होमाणे- केवलणाणेसु होज्जा । ૬. (१) सामाइयसंजए णं भंते ! केवइयं सुयं अहिज्जेज्जा ? ૬. अहवा-तिसु आभिणिबोहियणाण सुयणाणमणपज्जवणाणेसु होज्जा, ૩. ગોયમા ! નદળેj-અવ્ઝ વચળમાયો, उक्कोसेणं - चोद्दस पुव्वाइं अहिज्जेज्जा । (૨) વ છેવોવાળ વિધ ૫. चउसुहोमाणे चउसु आभिणिबोहियणाण- सुयणाणओहिणाण-मणपज्जवणाणेसु होज्जा, (૨-૪) વૅ -ખાવ- મુહુમસંરાષ્ટ્ર / (३) परिहारविसुद्धियसंजए णं भंते! केवइयं सुयं अहिज्जे ज्जा ? उ. गोयमा ! जहणेणं नवमस्स पुव्वस्स तइयं आयारवत्थु, ૫. उक्कोसेणं असं पुण्णाई दस पुव्वाइं अहिज्जेज्जा । (४) सुहुमसंपरायसंजए जहा सामाइयसंजए । (५) अहक्खायसंजए णं भंते ! केवइयं सुयं अहिज्जेज्जा ? ૩. ગોયમા ! નદ્દોળું-અવ્ઝ પવયળમયાત્રો, उक्कोसेणं-चोद्दसपुव्वाइं अहिज्जेज्जा, सुयवइरित्ते वा होज्जा । ૮, તિત્ય-નાર - ૬. (૨) સામાય સંબy નું મંતે ! વિં તિત્યે દોખ્ખા, अतित्थे होज्जा ? ૩. શૌયમા ! તિત્યે વા હોન્ના, ગતિસ્યે વા હોન્ના | जइ अतित्थे होज्जा, किं तित्थयरे होज्जा, पत्तेयबुद्धे होज्जा ? Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૨ ત્રણ હોય તો ૧. આભિનિબોધિક જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન અને ૩. અવધિજ્ઞાન હોય છે. અથવા - ૧. આભિનિબોધિક જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, અને ૩. મન:પર્યવજ્ઞાન હોય છે. - ચાર હોય તો - ૧. આભિનિબોધિકજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન; ૩. અવધિજ્ઞાન અને ૪. મન:પર્યવજ્ઞાન હોય છે. (૨-૪) આ પ્રમાણે સૂક્ષ્મ સં૫રાય સુધી જાણવું જોઈએ. યથાખ્યાત સંયતનું વર્ણન પણ આ પ્રમાણે છે. વિશેષ : તેને એક જ્ઞાન પણ હોય છે, એક હોય તો - કેવળજ્ઞાન હોય છે. પ્ર. (૧) ભંતે ! સામાયિક સંયતનું શ્રુત અધ્યયન કેટલું હોય છે ? ઉ. ગૌતમ ! જધન્ય આઠ પ્રવચન માતાનું, ઉત્કૃષ્ટ ચૌદપૂર્વનું અધ્યયન કરે છે. ૮. પ્ર. (૨) આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. પ્ર. (૩)ભંતે ! પરિહારવિશુદ્ધ સંયતનું શ્રુત અધ્યયન કેટલું હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય નવમા પૂર્વની તૃતીય આચાર વસ્તુ સુધી, ઉત્કૃષ્ટ કંઈક અપૂર્ણ દસ પૂર્વનું અધ્યયન હોય છે. (૪) સૂક્ષ્મ સંપરાય સંયત સામાયિક સંયતનાં સમાન જાણવુ જોઈએ. પ્ર. (૫) ભંતે ! યથાખ્યાત સંયતનું શ્રુત અધ્યયન કેટલું હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય આઠ પ્રવચન માતાનું, ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વનું અધ્યયન હોય છે અથવા શ્રુત રહિત હોય છે અર્થાત્ કેવળજ્ઞાની હોય છે. તીર્થ- દ્વાર : (૧) ભંતે ! સામાયિક સંયત શું તીર્થમાં હોય છે કે અતીર્થમાં હોય છે ? ઉ. ગૌતમ ! તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે. પ્ર. જો અતીર્થમાં હોય છે તો શું- તીર્થંકર હોય છે કે પ્રત્યેક બુદ્ધ હોય છે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy