SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૬ ૬. ૬. २. तत्थ णं जे ते अप्पसरीरा ते णं अप्पतराए पोग्गले आहारेंति, अप्पतराए पोग्गले परिणामेंति, अप्पतराए पोग्गले उस्ससंति, अप्पतराए पोग्गले णीससंति, आहच्च आहारेंति, आहच्च परिणामेंति, आहच्च उस्ससंति, आहच्च णीससंति, से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “सलेस्सा नेरइया नो सव्वे समाहारा, नो सब्वे समसरीरा, नो सव्वे समुस्सासणिस्सासा ।” ૩. ગોયમા ! નો ફળદ્ધે સમટ્યું । ૬. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ “सलेस्सा णेरइया णो सव्वे समकम्मा ?" ૩. ગોયમા!સજેસ્સા ઘેરા રુવિજ્ઞા પળત્તા, તં નહીં ૨. સÒસ્સા નું મંતે ! હેરડ્યા સ૨ે સમમ્મા ? 4 ૨. પુજ્રોવવના ય, ૨. પોવવના ય । १. तत्थ णं जे ते पुव्वोववन्नगा ते णं अप्पकम्मतरागा । २. तत्थ णं जे ते पच्छोववन्नगा ते णं महाकम्मतरागा । - से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ सलेस्सा णेरइया णो सव्वे समकम्मा ।" રૂ. સજેસ્સા નં અંતે ! ખેરડ્યા સ૨ે સમવળ્યા ? ૩. ગોયમા ! જો ફાટ્યું સમદ્દે । ૬. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ “सलेस्सा णेरइया णो सव्वे समवण्णा ? - ૩. ગોયમા!સજેસ્સા ગેરયા યુવિજ્ઞા પળત્તા, તં નહીં ?. પુજોવવના ય, ૨. પોવવના ય । १. तत्थ णं जे ते पुव्वोववन्नगा ते णं विसुद्धवण्णतरागा, Jain Education International २. तत्थ णं जे ते पच्छोववन्नगा ते णं अविसुद्धवભૂતરાના | ઉ. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨. તેમાંથી જે અલ્પશરીરવાળા નારક છે, તે અલ્પપુદ્દગલોનો આહાર કરે છે, અલ્પ પુદ્દગલોનું પરિણમન કરે છે, અલ્પ પુદ્દગલોનો ઉચ્છ્વાસ લે છે અને અલ્પ પુદ્દગલોનો નિઃશ્વાસ છોડે છે તે કદાચિત્ (ક્યારેક) આહાર કરે છે, ક્યારેક પુદ્દગલોનું પરિણમન કરે છે, ક્યારેક ઉચ્છ્વાસ લે છે અને ક્યારેક નિ:શ્વાસ છોડે છે. પ્ર. ૨. ભંતે ! બધા સલેશી નારક સમાન કર્મવાળા છે ? ગૌતમ ! આ અર્થ શક્ય નથી. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "બધા સલેશી નારક સમાન કર્મવાળા નથી.” ઉ. ગૌતમ ! સલેશી નારક બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - પ્ર. - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે બધા સલેશી ના૨ક સમાન આહારવાળા નથી. બધા સમાન શરીરવાળા નથી અને બધા સમાન ઉચ્છ્વાસ-નિઃશ્વાસવાળા નથી.” ૧. પૂર્વોપપન્નક, ૨. પશ્ચાદ્રુપપન્નક. ૧. તેમાંથી જે પૂર્વોપપન્નક છે, તે અલ્પકર્મવાળા છે. ૨. તેમાંથી જે પશ્ચાદુપપન્નક છે, તે મહાકર્મવાળા છે. માટે કે ગૌતમ ! એવું કહેવાય છે કે - "બધા સલેશી નારક સમાન કર્મવાળા નથી.” ૩. ભંતે ! શું બધા સલેશી ના૨ક સમાન વર્ણવાળા છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "બધા સલેશી નારક સમાન વર્ણવાળા નથી”? ઉ. ગૌતમ ! સલેશી નારક બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. પૂર્વોપપન્નક, ૨. પશ્ચાદુપપન્નક. ૧. તેમાંથી જે પૂર્વોપપન્નક છે, તે વિશુદ્ધ વર્ણવાળા છે, ૨. તેમાંથી જે પશ્ચાદુપપન્નક છે તે અવિશુદ્ધ વર્ણવાળા છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy