SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. से किं तं वक्कयं ? પ્રબલ્કજ સૂત્ર શું છે ? वक्कय मणमाई। ૧. સન આદિથી નિર્મિત સૂત્ર બલ્કજ છે. से तं वक्कयं। આ બલ્કજ સૂત્ર છે. से तं जाणयसरीरभवियसरीरवइरित्तं दब्बसुयं । આ પ્રમાણે તે જ્ઞાયક શરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત દ્રવ્યદ્ભુત છે. से तं नो आगमओ दब्बसुयं । से तं दब्बसुयं। આ નો આગમદ્રવ્યશ્રત છે. આ દ્રવ્યશ્રત છે. - અનુ. મુ. ૩૪-૮૫ ७७. भावसुय निक्खेवो ૭૭. ભાવશ્રુતનો નિક્ષેપ : प. से किं तं भावमयं ? પ્ર. ભાવ શ્રુત શું છે ? उ. भावसुयं दुविहं पण्णत्तं, तं जहा ઉ. ભાવશ્રુત બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – છે. આYTમાં . ૨નો સામો વા ૧. આગમભાવથુત. ૨. નોઆગમ ભાવથુત. प. से कि तं आगमओ भावसुयं ? પ્ર. આગમભાવશ્રુત શું છે ? उ. आगमओ भावसुयं जाणए उवउत्ते । ઉ. જે શ્રુતનો જ્ઞાતા હોવાની સાથે તેના ઉપયોગથી પણ સહિત હોય, તે આગમભાવ શ્રત છે. से तं आगमओ भावमुयं । આ આગમભાવશ્રતનું સ્વરુપ છે. मे कि तं ना आगम भावमयं ? પ્ર. નો આગમભાવશ્રુત શું છે ? नो आगमओ भावमयं दुविहं पण्णनं तं जहा- ઉ. નો આગમભાવથુત બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - . ઝાડવું, ૨૩ જે જ ! ૧. લૌકિક. ૨. લોકોત્તરિક प. से किं तं लोइयं भावसुयं? પ્ર. લૌકિક ભાવશ્રુતનું શું સ્વરુપ છે? उ. लोडयं भावमयं जं इमं अण्णाणिएहिं मिच्छादिट्ठीहिं ૬. અજ્ઞાની મિથ્યાષ્ટિઓ દ્વારા પોતાની સ્વછંદ मच्छंदवृद्धि-मइविगप्पियं, तं जहा બુદ્ધિ અને મતિથી રચિત જે લૌકિક ભાવશ્રુત છે. તે આ પ્રમાણે છે, જેમકે - મારં નવિ- ના , મહાભારત -વાવ-નાટક આદિ, अहबा बावनरिकलाओ चत्तारि य वेदा मंगोवंगा। અથવા બોત્તેર કલાઓ અને સાંગોપાંગ ચાર વેદ તે લૌકિકનો આગમભાવથુત છે. में तं लोइयं भावसुयं । આ લૌકિક ભાવૠતનું સ્વરુપ છે. प. मे किं तं लोगोनग्यिं भावमयं ? લોકોત્તરિક ભાવકૃતનું શું સ્વરુપ છે ? लोगोनग्यि भावमयं जं इमं अरहंतहिं भगवंतेहिं ઉ. ઉત્પન્ન કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનાર उपपन्ननाण-दंसणधरेहि, तीत-पडुप्पन्न-मणागत ભૂત-ભવિષ્ય અને વર્તમાન કાલિક પદાર્થોન जाणाएहि, मन्चन्नूहि मव्वदरिमीहि, तेलोक्कहिय, જાણનાર, સર્વજ્ઞ, સર્વદશી, ત્રિલોકવતી જીવો દ્વારા અવલોકિત. महिय-पूडएहिं अपडिहयवरणाण-दंसणधरेहिं મહિત-પૂજીત, અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનનાં पणीयं दुवालसंगं गणिपिडगं, तं जहा ધારક અરિહંત ભગવંતો દ્વારા પ્રણીત લોકોત્તર દ્વાદશાંગ ગણિપિટક ભાવશ્રુત છે, તે આ પ્રમાણે છે, જેમકે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy