SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ $ ક્રિયા અધ્યયન ૧૩૪૩ णवरं-जं अत्थि तं भाणियव्वं, सेसं न भण्णइ । વિશેષ : જેનું જે છે તે જ કહેવું જોઈએ. બાકી ન કહેવું જોઈએ. હું ર??. ના મેરફાવે -ઝવ- થળસુમાર ૬. ૨-૧૧. જે પ્રમાણે નૈરયિકોનું વર્ણન છે તે જ પ્રમાણે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. प. द.१२.पूढविकाइयाणं भंते! जीवा किंकिरियावाई પ્ર. ૬.૧૨. “તે ! શું પૃથ્વીકાયિક જીવ ક્રિયાવાદી -ના-વેચવાડું ? -વાવ- વિનયવાદી છે ? गोयमा ! नो किरियावाई, अकिरियावाई वि, ઉ. ગૌતમ! તે ક્રિયાવાદી અને વિનયવાદી હોતા નથી. अन्नाणियवाई वि, नो वेणइयवाई। પરંતુ અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી હોય છે. एवं पुडविकाइयाणं जंअत्थितत्थ सब्वत्थ वि एयाई આ પ્રમાણે પૃથ્વીકાયિકોમાં જે પદ સંભવ હોય, दोमझिल्लाइंसमोसरणाइं-जाव-अणागारोवउत्त તે બધામાં અનાકારોપયુક્ત સુધી મધ્યના બે ત્તિો પદ (અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી) કહેવા જોઈએ. ૮. ૨૨-૧૬. વે-નવ- વિશાળ, સવાને ૬.૧૩-૧૯, આ પ્રમાણે ચઉન્દ્રિય સુધી પણ एयाई चेव मज्झिल्लगाइं दो समोसरणाई। બધા સ્થાનોમાં મધ્યનાં બે સમવસરણ કહેવા જોઈએ. णवर-सम्मत्तनाणेहि वि एयाणि चेव मज्झिल्लगाई વિશેષ : સમ્યક્ત્વ અને જ્ઞાનમાં પણ એ જ બે दो समोसरणाई। મધ્યનાં સમવસરણ જાણવા જોઈએ. હું ૨૦. હિ૪-તિરિક્ષનોળિયા ના નવા ૬. ૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનું વર્ણન સામાન્ય જીવોનાં સમાન છે. णवरं-जं अस्थि तं भाणियव्वं । વિશેષ : આમાં પણ જેના જે સ્થાન હોય તે કહેવા જોઈએ. दं. २१. मणुस्सा जहा जीवा तहेव निरवसेसं । દ. ૨૧. મનુષ્યોનું સમગ્ર વર્ણન સામાન્ય જીવોનાં સમાન જાણવું જોઈએ. ઢં. રર-૨૪, વનમંતર-ઝોસિય-જેમifજય નહીં ૮.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનું असुरकुमारा। વર્ણન અસુરકુમારોનાં સમાન જાણવું જોઈએ. - વિચા. સ. રૂ , ૩. ૨, મુ. ૨૨- રૂ ૨ ૮૫. િિરયાવાડ નીવ-જવી હાકુ મવદિયા- ૮૫. ક્રિયાવાદી આદિ જીવ ચોવીસ દંડકોમાં ભવસિદ્ધિકત્વ अभवसिद्धियत्तस्स परूवणं અને અભવસિદ્ધિકત્વનું પ્રરુપણ : प. १. किरियावाई णं भंते ! जीवा किं भवसिद्धिया પ્ર. ૧. ભંતે ! ક્રિયાવાદી જીવ શું ભવસિદ્ધિક છે કે अभवसिद्धिया? અભાવસિદ્ધિક છે ? गोयमा ! भवसिद्धिया. नो अभवसिद्धिया। ઉ. ગૌતમ ! ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક નથી. प. अकिरियावाई णं भंते ! जीवा किं भवसिद्धिया પ્ર. ભંતે ! અક્રિયાવાદી જીવ શું ભવસિદ્ધિક છે કે अभवसिद्धिया ? અભવસિદ્ધિક છે ? ૩. નોન ! મસિદ્ધિ વિ. મસિદ્ધિ વિના ઉ. ગૌતમ ! તે ભવસિદ્ધિક પણ છે અને અભવ સિદ્ધિક પણ છે. एवं अन्नाणियवाई वि, वेणइयवाई वि। આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવોનાં વિષયમાં પણ સમજવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy