SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तत्य णं जे ते एवमाहंसु"असंतएणं मणेणं पावएणं असंतियाए वईए पावियाए, असंतएणं काएणं पावएणं अहणंतस्स अमणक्खस्स, अवियार-मण-वयण-काय वक्कस्स सुविणमवि अपस्सओ पाव कम्मे कज्जइ, जे ते एवमाहंसु मिच्छा ते एवमाहंसु।" तत्थ पण्णवगे चोयगं एवं वयासी"जं मए पुवुत्तं असंतएणं मणेणं पावएणं, असंतियाए वईए पावियाए, असंतएणं काएणं पावएणं, अहणंतस्स अमणक्खस्स अवियार-मण-वयण-काय-वक्कस्स सुविणम वि अपस्सओ पावे कम्मे कज्जइ तं सम्म । कस्स णं तं हेउं ? आयरिय आह-'तत्थ खलु भगवया छज्जीवनिकाया हेऊ પUTTRા, તે નહીં- ૨. કુવાડ્યા -નવ- ૬. ત થા / इच्चे एहिं छहिं जीवनिकाएहिं आया अप्पडिहयपच्चक्खाय-पावकम्मे निच्चं पसढविओवात चित्तदंडे, तं ગઈ - ૬ પાનાફુવાજી નવ-, પરિતાદે, દ ાહ -નવ१८ मिच्छादसणसल्ले, આ વિષયમાં જે આ કહેવામાં આવે છે કે – “મન પણ પાપયુક્ત ન હોય, વચન પણ પાપયુક્ત ન હોય, શરીર પણ પાપયુક્ત ન હોય, કોઈ પ્રાણીનો ઘાત ન કરતા હોય, અમનસ્ક હોય, મન, વચન, કાયા અને વાક્યનાં દ્વારા પણ પાપ પ્રવૃત્તિ ન કરતા હોય અને સ્વપ્નમાં પણ (પાપ) ને જોતા હોય, ત્યારે પણ (તે) પાપ કર્મ કરે છે, તો તે મિથ્યા કહે છે.” આના પર ઉત્તરદાતાએ પ્રશ્નકર્તાથી આ પ્રમાણે કહ્યું – ''જે મેં પહેલા કહ્યું હતું કે મન પાપયુક્ત ન હોય, વચન પણ પાપયુક્ત ન હોય, કાયા પણ પાપયુક્ત ન હોય, તે કોઈ પ્રાણીની હિંસા પણ ન કરતા હોય, મનોવિકળ હોય, મન, વચન, કાયા અને વાક્યનું સમજીને પ્રયોગ ન કરતા હોય અને પાપકારી સ્વપ્ન પણ ન જોતા હોય તો પણ એવા જીવ પાપકર્મ કરે છે, આજ સત્ય છે.” આ વર્ણનનો શું હેતુ છે ? આચાર્ય (પ્રજ્ઞાપક) એ કહ્યું – આના માટે ભગવાને છે જીવ નિકાયોને કર્મબંધનાં કારણ રૂપ કહ્યા છે, જેમકે – ૧. પૃથ્વીકાય -વાવ- ૬. ત્રસકાય. આ છ જવનિકાયના જીવોની હિંસાથી જધન્ય પાપને જે આત્માએ તપશ્ચર્યા આદિ કરીને નષ્ટ કરેલ નથી, પાપકર્મનાં પ્રત્યાખ્યાન કરેલ નથી અને જે સદૈવ નિષ્ફરતાપૂર્વક પ્રાણીઓની ઘાતમાં દત્તચિત્ત રહે છે અને તેને દંડ આપે છે, જેમકે – ૧. પ્રાણાતિપાત યાવત૫. પરિગ્રહ તથા ૬. ક્રોધ ચાવતુ- ૧૮. મિથ્યાદર્શન શલ્ય. (આ અઢાર પાપરથાનોથી નિવૃત્ત થતા નથી તે પાપકર્મનો બંધ કરે છે, તે સત્ય છે.) આચાર્ય ફરીથી કહે છે, આ વિષયમાં ભગવાને એક હત્યારાનું દૃષ્ટાંત આપ્યું છે. જેમ કોઈ એક હત્યારો હોય, તે ગૃહપતિની અથવા ગૃહપતિનાં પુત્રની અથવા રાજાની કે રાજપુરુષની હત્યા કરવા ચાહે છે અને વિચાર કરે છે કે હું અવસર જોઈને ઘરમાં પ્રવેશ કરીશ તથા અવસર મળતા જ તેના પર પ્રહાર કરીને હત્યા કરી દઈશ.” તે હત્યારો એ ગૃહપતિની, ગૃહપતિપુત્રની અથવા રાજાની કે રાજપુરુપની હત્યા કરવા માટે અવસર જોઈને ઘરમાં પ્રવેશ કરીશ અને અવસર મળતાં જ પ્રહાર કરીને હત્યા કરી દઈશ. આ પ્રમાણેનો સંકલ્પવિકલ્પ કરનાર (હત્યારો) દિવસનાં કે રાતનાં, સુતા www.jainelibrary.org आयरिय आह तत्थ खलु भगवया बहए दिळेंते पण्णत्ते, से जहानामए वहए सिया गाहावइस्स वा, गाहावइपुत्तस्स वा, रण्णा वा, रायपुरिसस्म वा, खणं निदाए पविसिस्सामि खणं लणं वहिस्यामि पहारेमाणे. मे किं नु हु नाम से वहए तस्स वा गाहावइस्स, तस्स वा गाहावइपुत्तस्स, तस्स वा रण्णा, तस्स वा रायपुरिसस्स, खणं निदाए पविमिस्सामि, खणं लणं वहिस्सामित्ति पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा - Jain Education International For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy