SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અધ્યયન ૧૨૭૭ जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए निच्चं पसढ- કે જાગતાં પ્રતિક્ષણ આજ વિચારોમાં રહે છે, તે એ विओवातचित्तदंडे भवइ? બધાનો શત્રુ છે. તે બધાથી મિથ્યા (પ્રતિકૂળ) વ્યવહાર કરવામાં જોડાયેલ છે, ચિત્રરૂપી દંડમાં સદૈવ વિવિધ પ્રકારથી નિષ્ફરતા પૂર્વક ઘાતનો વિચાર રાખે છે, શું એવો વ્યક્તિ તે પૂર્વોક્ત (વ્યક્તિઓ)નો હત્યારો કહી શકાય છે કે નહીં ? एवं वियागरेमाणे समियाए वियागरे चोयए हंता भवइ । આચાર્યશ્રી દ્વારા આ પ્રમાણે કહેવાથી તે પ્રશ્નકર્તા શિષ્ય સમભાવની સાથે કહે છે – “હા, પૂજ્યવર ! એવો પુરુષ હત્યારો (હિંસક) જ છે.” आयरिया आह-जहा से वहए तस्स वा गाहावइस्स, तस्स આચાર્યએ ફરીથી કહ્યું - જેમ તે ગૃહપતિ કે ગૃહપતિનાં वा गाहावइपुत्तस्स, तस्स वा रण्णो, तस्स वा रायपुरिसस्स પુત્રને અથવા રાજા કે રાજપુરુષને મારવા ચાહનાર તે खणं णिदाए पविसिस्सामि, खणं लक्ष्णं वहिस्सामित्ति હત્યારો પુરુષ વિચારે છે કે અવસર મેળવતા જ આના पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा મકાન (કે નગર)માં પ્રવેશ કરીશ અને અવસર મળતા अमित्तभूए मिच्छासंठिए निच्चं पसढविओवायचित्तदंडे, જ પ્રહાર કરીને આનો વધ કરી દઈશ. એવા દુ:વિચારથી તે રાત-દિવસ સુતા જાગતા હંમેશા ઘાત કરતો રહે છે, સદા તેનો શત્રુ બની રહે છે, મિથ્યા કુકૃત્ય કરવા માટે તત્પર રહે છે, વિભિન્ન પ્રકારથી તેના ઘાતને માટે નિત્ય શઠતાપૂર્વક હૃદયમાં દુષ્ટ સંકલ્પ વિકલ્પ કરતો રહે છે. एवामेव बाले वि सव्वेसिं पाणाणं -जाव- सत्ताणं दिया આ પ્રમાણે (અપ્રત્યાખ્યાની, બાળ, અજ્ઞાની) જીવ वा राओ वा सुत्ते वा जागरमाणे वा अभित्तभूए પણ સમસ્ત પ્રાણીઓ -વાવ- સત્વોનું દિવસ-રાત, मिच्छासंठिए निच्चं पसढविओवातचित्तदंडे, पाणाइवाए સુતા-જાગતા સદા વૈરી (અમિત્ર) બન્યો રહે છે. -ળાવ- મિજાવંસ સિન્તા મિથ્થાબુદ્ધિથી ગ્રસ્ત રહે છે, તેને નિત્ય નિરંતર તે જીવોને શઠતાપૂર્વક મારવાનાં વિચાર ઉત્પન્ન થાય છે. કારણકે - તે (અપ્રત્યાખ્યાની બાળ જીવ) પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્ય સુધી અઢાર જ પાપસ્થાનોમાં ઓતપ્રોત રહે છે. एवं खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहय- માટે ભગવાને એવા જીવને માટે કહ્યું છે કે – તે અસંયત, पच्चक्खाय-पावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले અવિરત, પાપકર્મોનો નાશ અને પ્રત્યાખ્યાન ન एगंतसुत्ते या वि भवइ, से बाले अवियार-मण-वयण- કરનાર, પાપક્રિયાથી યુક્ત સંવર રહિત એકાંત काय-बक्के सुविणमवि ण पस्सइ, पावे य से कम्मे कज्जइ। રુપથી પ્રાણીઓને દંડ આપનાર સર્વથા બાળ (અજ્ઞાની) અને સર્વથા સુપ્ત પણ હોય છે. તે બાળ અજ્ઞાની જીવ મન, વચન, કાયા અને વાક્યનો વિચારપૂર્વક પ્રયોગ કરતા નથી, (પાપકર્મ કરવાનો) સ્વપ્ન પણ જોતા નથી ત્યારે તે (અપ્રત્યાખ્યાની હોવાનાં કારણે ) પાપકર્મનો બંધ કરે છે. जहा से वहइ तस्स वा गाहावइस्स -जाव- तस्स वा જેમ વધનો વિચાર કરનાર હત્યારો પુરુષ તે ગૃહપતિ रायपुरिसस्स पत्तेयं-पत्तेयं चित्त समादाए दिया वा राओ -વાવ- રાજપુરુષની હત્યા કરવાનો દુર્વિચાર ચિત્તમાં वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए લેતો રાત-દિવસ, સુતા-જાગતા અમિત્ર થઈને णिच्चं पसढविओवातचित्तदंडे भवइ, કવિચારોમાં ડૂબીને સદૈવ તેની હત્યા કરવાની ધુનમાં રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy