SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ pd - ન- ] આ પ્રમાણે ૫મ્બલેશ્યાવાળા દેવો સુધી કહેવું જોઈએ. सुक्कलेस्सेसु एवं चेव, શક્યુલેશ્યાવાળા દેવોનાં વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ. णवर-लेस्सट्ठाणेसु विसुज्झमाणेसु-विसुज्झमाणेसु વિશેષ :લેશ્યા સ્થાન વિશુદ્ધ થતાં-થતાં શુક્લલશ્યામાં सुकलेस्सं परिणमइ, सकलेस्सं परिणमित्ता પરિણત થઈ જાય છે અને શુક્લલેક્ષામાં પરિણત सुक्कलेस्सेसु देवेसु उववज्जति । થયા પછી જ શુક્લલશી દેવોમાં ઉત્પન્ન થાય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'कण्हलेस्से -जाव- सुक्कलेस्से भवित्ता सुक्कलेस्सेसु કૃષ્ણલેશી -પાવતુ- શુક્લલેશી થવા પર પણ देवेसु उववज्जति ।' જીવ શુક્લલેશ્યાવાળા દેવ રુપમાં ઉત્પન્ન થઈ - વિયા. સ. ૨૩, ૩. ૨, ૩. ૨૮-૨ ? જાય છે. ૩૦. ભવિય પોગર જેસાપુતારે વેવાયવ- ૩૦. ભાવિતાત્મા અણગારનું લશ્યાનુસાર ઉપપાતનું પ્રક્ષણ : प. अणगारेणंभंते! भावियप्पा चरमं देवावासंवीइक्कंते, પ્ર. ભંતે ! કોઈ ભાવિતાત્મા અણગારે ચરમ (પૂર્વવત્ત) परमं देवावासं असंपत्ते, एत्थ णं अंतरा कालं દેવાવાસ (દેવલોક)નું ઉલ્લંઘન કરેલ હોય પરંતુ करेज्जा, तस्स णं भंते ! कहिं गई, कहिं उववाए ઉત્તરવર્તી દવાવાસને પ્રાપ્ત ન કરેલ હોય અને पण्णत्ते? વચમાં જ કાળ કરી જાય તો ભંતે ! તેની કંઈ ગતિ થાય છે, ક્યાં ઉત્પત્તિ કહેવામાં આવી છે ? उ. गोयमा ! जे से तत्थ परिणस्सओ तल्लेसा देवावासा ઉ. ગૌતમ ! (ભાવિતાત્મા અનગાર) તેની આસપાસમાં तहिं तस्स गई, तहिं तस्स उववाए पण्णत्ते। જે વેશ્યાવાળા દેવાવાસ ક્ષેત્ર છે. તેજ તેની ગતિ હોય છે અને ત્યાંજ તેની ઉત્પત્તિ કહેવામાં આવી છે. से ये तत्थगए विराहेज्जा कम्मलेस्सामेव पडिपडइ, તે અનગાર જો ત્યાં જઈને પોતાની પૂર્વલેશ્યાને से य तत्थ गए नो विराहेज्जा, तामेव लेस्सं વિરાધિત કરે છે, તો કર્મ વેશ્યાથી પડે છે અને उवसंपज्जित्ताणं विहरइ। જો ત્યાં જઈને તે વેશ્યાને વિરાધિત કરતા નથી તો તે એજ લેગ્યામાં વિચરે છે. अणगारेणं भंते! भावियप्पा चरम असुरकुमारावासं પ્ર. ભંતે ! કોઈ ભાવિતાત્મા અણગારે ચરમ અસુરवीइक्कते, परमं असुरकुमारावासं असंपत्ते एत्थ णं કુમારાવાસનું ઉલ્લંઘન કરી લીધું અને પરમ अंतरा कालं करेज्जा, तस्स णं भंते ! कहिं उववाए અસુરકુમારાવાસને પ્રાપ્ત કરેલ નથી અને તેની qUUત્તે ? વચ્ચમાં જ તે કાળ કરી જાય તો ભંતે ! તેની કંઈ ગતિ થાય છે, ક્યાં ઉત્પત્તિ કહેવામાં આવી છે ? ૩. ગામથી ! [ રેવા ઉ. ગૌતમ ! પૂર્વવત જાણવું જોઈએ. gવે -Mાવ- થfમારવા, આ પ્રમાણે સ્વનિતકુમારાવાસ સુધી કહેવું જોઈએ. एवं जोइसियावासं वेमाणियावासं-जाव-विहरइ। આ પ્રમાણે જ્યોતિષ્કાવાસ અને વૈમાનિકાવાસોનાં - વિ . સ. ૬૪, ૩. ૨, મુ. ૩-૪ માટે પણ કહેવું જોઈએ. ૩૨. સમુ વરસડાપુ મોરે ૩વવાદ- ૩ rગો- ૩૧. લેશ્યાયુક્ત ચોવીસ દંડકોમાં જીવોનું સામાન્યથી ઉત્પાદ ઉદ્દવર્તન : 1. ૨. શૈ તૂif મંતે! ઇસે જેરા vસ્નેક્સેલું પ્ર. ૮.૧. ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશી નારક णेरइएसु उववज्जइ? कण्हलेस्से उव्वट्टइ ? કૃષ્ણલેશી નારકોમાં જ ઉત્પન્ન થાય છે ? શું For Private & Personal use o ણલેશી થઈને જ ઉદ્વર્તન કરે છે ? www.jainelibrary.org Jain Education International
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy