SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩૦ णवरं - उस्सप्पिणी ओसप्पिणीसु जहा संतिभावं तहा साहरणं पडुच्च वि । जम्मण-संतिभावं पडुच्च - चउसु वि पलिभागेसु નત્યિ । सेसं जहा सामाइए। प. परिहारविसुद्धियसंजए णं भंते! किं ओसप्पिणिकाले होज्जा, उस्सप्पिणिकाले होज्जा, नो ओसप्पिणि नो उस्सप्पिणिकाले होज्जा ? उ. गोयमा ! ओसप्पिणिकाले वा होज्जा, उस्सप्पिणिकाले वा होज्जा, नोओसप्पिणि नोउस्सप्पिणिकाले नो હોના | ૬. जइ सप्पिणिकाले होज्जा, किं सुसम सुसमाकाले હોખા -ખાવ- પુસ્તમ-વુસમાળાને હોન્ના ? ૩. ગોયમા ! નમ્મળ વડુ′ - છુ. તો મુસમ-સુસમાજને દોખ્ખા, २. नो सुसमाकाले होज्जा, રૂ. મુસમ-દ્રુમ્સમાજને વા હોન્ના, ૪. પુસ્તમ-સુસમાવાજે વા હોખ્ખા, ૬. નો દુસમાજાજે દોખ્ખા, ૬. નો રુસ્તમ-વુસમાળાને હોન્ના संतिभावं पडुच्च . નો સુસ્તમ-મુસમાજાને દોખ્ખા, ૨. નો સુપ્તમાાજે ઢોખ્ખા, રૂ. મુખમ-ટુસમાવાનું વા દોખ્ખા, ૪. બ્રુસ્તમ-સુસમાવાને વા હોના, ''. दुस्समाकाले वा होज्जा, ૬. नो दुस्सम- दुस्समाकाले होज्जा । प. जइ उस्सप्पिणिकाले होज्जा, किं दुस्सम- दुस्समाकाले દોષ્ના -ખાવ- સુપ્તમ-મુસમાળાને દોખ્ખા ? ૩. ગોયમા ! ખમ્માં પડુન - ૨. નો જુસ્તમ-દ્રુસમાળાને દોખ્ખા, ૨. નો રુસ્તમાાછે તેના, Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૨ વિશેષ : ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં અસ્તિત્વ ભાવનાં સમાન જ સાહરણની અપેક્ષાનું વર્ણન છે. જન્મ અને અસ્તિત્વની અપેક્ષાએ-ચારેય અપરિવર્તિત પલિભાગોમાં હોતા નથી. બાકીનું વર્ણન સામાયિક સંયતનાં સમાન જાણવુ જોઈએ. પ્ર. ભંતે ! પરિહારવિશુદ્ધ સંયત શું અવસર્પિણી કાળમાં હોય છે, ઉત્સર્પિણી કાળમાં હોય છે કે નોઅવસર્પિણી નોઉત્સર્પિણી કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! અવસર્પિણી કાળમાં હોય છે, ઉત્સર્પિણી કાળમાં હોય છે, પરંતુ નો અવસર્પિણી નોઉત્સર્પિણી કાળમાં હોતા નથી. પ્ર. જો અવસર્પિણી કાળમાં હોય છે તો શું સુસમ-સુસમા કાળમાં હોય છે -યાવ- દુસમ-દુસમા કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ : ૧. સુસમ - સુસમા કાળમાં હોતા નથી, ૨. સુસમા કાળમાં હોતા નથી, ૩. સુસમ - દુસમા કાળમાં હોય છે, ૪. દુસમ - સુસમા કાળમાં હોય છે, પ. દુસમા કાળમાં હોતા નથી, ૬. દુસમ- દુસમા કાળમાં હોતા નથી. અસ્તિત્વ ભાવની અપેક્ષાએ : ૧. સુસમ - સુસમા કાળમાં હોતા નથી, ૨. સુસમા કાળમાં હોતા નથી, ૩. સુસમ- દુસમા કાળમાં હોય છે, ૪. દુસમ - સુસમા કાળમાં હોય છે, ૫. દુસમા કાળમાં હોય છે, ૬. દુસમ- દુસમા કાળમાં હોતા નથી. પ્ર. જો ઉત્સર્પિણી કાળમાં હોય છે તો શું દુસમ-દુસમા કાળમાં હોય છે -યાવત્- સુસમ- સુસમા કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ : ૧. દુસમ - દુસમા કાળમાં હોતા નથી, ૨. દુસમા કાળમાં હોતા નથી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy