SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૮૧૯ ૩. તમે દં વસ, ઉ. પછી તે ઈહા કરે છે. तओ जाणइ, 'अमुगे एस सद्दे', ત્યારે તે જાણે છે કે “આ અમુક શબ્દ છે.” तओ णं अवायं पविसइ. तओ से अवगयं हवइ, ત્યારબાદ તે અવાય (નિશ્ચિત જ્ઞાન) કરે છે. ત્યારે તેને પૂર્ણ જાનકારી થઈ જાય છે, तओ धारणं पविसइ, પછી તે ધારણા કરે છે. तओ णं धारेइ संखेज्जं वा कालं असंखेज वा कालं । ત્યારે તેને સંખ્યાતકાળ કે અસંખ્યાતકાળ સુધી ધારણા (સંસ્કૃતિ) બની રહે છે. एवं अव्वत्तं रूवं, अब्वत्तं गंध, अब्बत्तं रसं, अव्वत्तं આ પ્રમાણે તે અવ્યક્ત રુ૫, અવ્યક્ત ગંધ, અવ્યક્ત फासं, पडिसंवेदेज्जा। રસાસ્વાદન અને અવ્યક્ત સ્પર્શને જાણે છે. प. से जहाणामए केइ पुरिसे अव्वत्तं सुमिणं જેમ કોઈ પુરુષ અવ્યક્ત સ્વપ્નને જુવે, તો તેને पडिसंवेदेज्जा, 'तेणं सुमिणे' त्ति उग्गहिए, णो चेव "આ સ્વપ્ન છે.” એવો બોધ થાય છે, પરંતુ તે જે ગાડુ, “ વેરે સુમિત્તિ ?” જાણતા નથી કે આ કેવું સ્વપ્ન છે? उ. तओ ईहं पविसइ, પછી તે ઈહા કરે છે. તો બાળ, ‘મુને સુમિને’ ત્તિ, ત્યારે તે જાણે છે કે આ અમુક સ્વપ્ન છે.” तओ अवायं पविसइ, तओ से अवगयं हवइ, પછી તે અવાય કરીને પૂર્ણ રૂપમાં જાણે છે. तओ धारणं पविसइ, પછી તે ધારણા કરે છે. तओ णं धारेइ संखेज्जं कालं, असंखेज्जं वा कालं। ત્યારે તેને સંખ્યાતકાળ કે અસંખ્યાતકાળ સુધી ધારણા (સ્મૃતિ) બની રહે છે. से तं मल्लगदिट्ठतेणं, આ (કોડિયા) મલ્લક દષ્ટાંતથી અવગ્રહનું સ્વરુપ છે. જે તે સુનિસિ - Rી. કુ. ૬ ૨-૬૪ આ ઋતનિશ્ચિત જ્ઞાન છે. १५. उग्गहाईसु वण्णाइ अभाव परूवणं ૧૫. અવગ્રહાદિમાં વર્ણાદિના અભાવનું પ્રરુપણ : 1. કદ મંત ૨. ૩દે, ૨. હા, રૂ. વાળે, પ્ર. ભંતે ! ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય અને ४. धारणा एस णं कइवण्णा, कइगंधा, कइरसा, ૪. ધારણામાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ कइफासा पण्णत्ता? કહ્યા છે ? उ. गोयमा ! उग्गहे -जाव-धारणा, एस णं अवण्णा ઉ. ગૌતમ ! અવગ્રહ -પાવતુ- ધારણા એ ચારે વર્ણ -जाव- अफासा पण्णत्ता। -વાવતુ- સ્પર્શથી રહિત કહ્યા છે. - વિચા. સ. ૧૨, ૩, ૬, મુ. ૨૦ १६. उग्गहाईणं काल परूवणं ૧૬. અવગ્રહ આદિનું કાળ પ્રરુપણ : उग्गहे एक्कसामइए, અવગ્રહ (જ્ઞાન)નો કાળ એક સમય છે. अंतोमुहुत्तिया ईहा, ઈહાનો કાળ અન્તર્મુહૂર્ત છે. अंतोमुहुत्तिए अवाए, धारणा संखेज्जं वा कालं असंखेज्ज અવાયનો કાળ પણ અન્તર્મુહૂર્ત છે, ધારણાનો કાળ વ × 1 - નૈવી. . ૬ ? સંખ્યાત કે અસંખ્યાતકાળ છે. १. उग्गही एक्कं समयं, ईहाऽवाया मुहुत्तमद्धं तु । कालमसंखं संखं च, धारणा होंति णायब्वा ॥ Jain Education International - नंदी सु. ६८ ........ www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy