SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ णो सद्दहं ति, पत्तियंति, रोयंति, एयमलैं असद्दहमाणा अपत्तिएमाणा अरोएमाणा जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति तेणेव उवागच्छित्ता समणं भगवं महावीरं वंदंति नमसंति वंदित्ता नमंसित्ता एवं वयासी एवं खलु भंते!मागंदियपुत्तेअणगारे अम्हंएवमाइक्खइ -નવ-જીવં પ્રવેएवं खलु “अज्जो ! काउलेस्से पुढविकाइए -जावअंतं करेइ। एवं खलु अज्जो ! काउलेस्से आउकाइए -जाव- अंतं करेड एवं खलू अज्जो ! काउलस्से वणस्सइकाइए-जावચંત રા સે દવે મંત ! વુિં?” 'अज्जो ! ति' समणे भगवं महावीरे ते समणे निग्गंथा आमंतित्ता एवं वयासी તે માન્યતા પર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરી નહિ અને તેના પર અશ્રદ્ધા, અપ્રતીતિ, અરુચિ બતાવતા જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી હતા ત્યાં આવ્યા અને ત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું - ભંતે ! માકંદિકપુત્ર અણગારે અમારાથી આ પ્રમાણે કહ્યું -વાવ- પ્રરૂપણા કરી કે - હે આર્યો ! કાપોતલેશી પૃથ્વીકાયિક -યાવતબધા દુઃખોનો અંત કરે છે. હે આર્યો ! કાપોતલેશી અપકાયિક -થાવત– બધા દુ:ખોનો અંત કરે છે. હે આર્યો ! કાપોતલેશી વનસ્પતિકાયિક -વાવબધા દુઃખોનો અંત કરે છે. ભંતે ! એવું કેવી રીતે થઈ શકે છે ?” કહે આર્યો !' આ પ્રમાણે સંબોધિત કરીને, શ્રમણ ભગવાન મહાવીરે તે શ્રમણ નિગ્રંથોથી આ પ્રમાણે કહ્યું - "હે આર્યો ! માકંદિકપુત્ર અણગારે જે તમને કહ્યું છે -વાવતુ- પ્રરૂપણા કરી છે - હે આર્યો ! કાપોતલેશી પૃથ્વીકાયિક -યાવતુ- બધા દુ:ખોનો અંત કરે છે, હે આર્યો ! કાપોતલેશી અપ્રકાયિક -થાવત– બધા દુ:ખોનો અંત કરે છે. હે આર્યો ! કાપોતલેશી વનસ્પતિકાયિક -યાવતબધા દુ:ખોનો અંત કરે છે. તેમનું આ કથન સત્ય છે, "હે આર્યો !” હું પણ આ પ્રમાણે કહું છું -વાવ- પ્રરૂપણા કરું છું. હે આર્યો ! કૃષ્ણલેશી પૃથ્વીકાયિક જીવ કૃષ્ણલેશી પૃથ્વીકાયિકોમાંથી નીકળીને વાવ- બધા દુ:ખોનો અંત કરે છે. હે આર્યો ! નીલલેશી પૃથ્વીકાયિક પણ વાવતબધા દુ:ખોનો અંત કરે છે. આ પ્રમાણે કાપોતલેશી પૃથ્વીકાયિક પણ વાવતબધા દુ:ખોનો અંત કરે છે. जं णं अज्जो ! मागंदियपुत्ते अणगारे तुब्भे एवमाइक्खइ -जाव-परूवेइएवं खलु अज्जो ! काउलेस्से पुढविकाइए -जावअंतं करेइ, एवं खलु अज्जो! काउलेस्से आउकाइए-जाव-अंतं ૨૬, एवं खलु अज्जो ! काउलेस्से वणस्सइकाइए -जावअंतं करेइ, सच्चेणं एसमठे, अहं पिणं अज्जो! एवमाइक्खामि -ગાવ-પુર્વ પfમાં एवं खलु अज्जो ! कण्हलेस्से पुढविकाइए कण्हलेस्सहिंतो पुढविकाइएहिंतो -जाव- अंतं करेइ। एवं खलु अज्जो ! नीललेस्से पुढविकाइए -जाव" અંત ૩, एवं काउलेस्से वि, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy