SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૦ प. दं. २४. वेमाणिया णं भंते! जे पोग्गले आहारत्ताए શૈવંતિ, નાળંતિ, સંતિ, ગહરંતિ ? उदाहुण जाणंति, ण पासंति, आहारेंति । ૩. ગોયમા! છુ. અત્ચાયા નાળંતિ, વસંતિ, આહારતિ, '. ૬. ૨. પ્રત્યેાડ્યા [ નાળંતિ, જ વાસંતિ, આહારતિ से केणट्ठेणं भंते ! एवं वुच्चइ છુ. “અત્યંયા નાનંતિ, વાસંતિ, મહાતિ, ૨. અત્ચાયા ા નાતિ, જ્ વાસંતિ, આહારતિ? ૩. ગોયમા ! વેમાળિયા ટુવિદા વાત્તા, તં નહા१. माइमिच्छद्दिट्ठि उववण्णगा य, २. अमाइसम्मद्दिट्ठि उववण्णगा । एवं जाव से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ છુ. અત્યંયા બાળતિ, વાસંતિ, આહારતિ, ૨. અત્ચાયા ા નાનંતિ, જ્ વાસંતિ, આહારતિ - ૫૧. ૧. ૨૪, મુ. ૨૦૪૦-૨૦૪૬ १२९. पट्ठस्स छप्पगारा - छव्विह पठ्ठे पण्णत्ते, तं जहा૧. સંસયપટ્ટે, ૨. વાદપત્ઝે, રૂ. અનુનોff, ૪. અનુોમ, ૬. તદ્દળો, ૬. અતહĪાખે? | - ટાળું ઞ. ૬, મુ. ૬૨૪ १३०. विवक्खया हेऊ- अहेऊ भेय परूवणं ૨. વૃંત્ર દે વળત્તા, તં નહીં ૨. હે ળ નાળર, ૨. હેડ [ વાસર, Jain PaucatÖTÍ૩, ૩. ૨, મુ. ૨૭o દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ૬,૨૪, ભંતે ! વૈમાનિક દેવ જે પુદ્દગલોને આહારનાં રુપમાં ગ્રહણ કરે છે શું તે એને જાણે છે, જુવે છે અને તેનો આહાર કરે છે ? અથવા જાણતાં નથી, જોતાં નથી અને આહાર કરે છે ? ઉ. ગૌતમ ! ૧. કોઈ જાણે છે, જુવે છે, આહાર કરે છે, ૨. કોઈ જાણતાં નથી, જોતાં નથી, આહાર કરે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે ૧. કોઈ જાણે છે, જુવે છે, આહાર કરે છે. ૨. કોઈ જાણતાં નથી, જોતાં નથી, આહાર કરે છે ? ઉ. ગૌતમ ! વૈમાનિક બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. માયીમિથ્યાદષ્ટિ-ઉપપત્નક, ૨. અમાયી સમ્યગ્દષ્ટિ-ઉપપન્નક. આ પ્રમાણે યાવ ગૌતમ ! એવું કહેવાય છે કે - ૧. કોઈ જાણે છે, જુવે છે, આહાર કરે છે, ૨. કોઈ જાણતાં નથી, જોતા નથી, આહાર કરે છે. ૧૨૯, પ્રશ્નનાં છ પ્રકાર : પ્રશ્ન છ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. સંશયપ્રશ્ન : સંશયને દૂર કરવા માટે પૂછાયેલ, – ૨. વ્યુત્પ્રહપ્રશ્ન : કપટથી બીજાને પરાજીત કરવા માટે પૂછાયેલ, ૩. અનુયોગી : વ્યાખ્યા માટે પૂછાયેલ, ૪. અનુલોમ : કુશળ કામનાથી પૂછાયેલ, ૫. તથાજ્ઞાન : સ્વયં જાણતા હોવા છતાં પણ બીજાની જ્ઞાનવૃદ્ધિનાં માટે પૂછાયેલ, ૬. અયથાજ્ઞાન : સ્વયં ન જાણવાની સ્થિતિમાં પૂછાયેલ. ૧૩૦. વિવક્ષાથી હેતુ- અહેતુનાં ભેદોનું પ્રરુપણ : ૧. પાંચ હેતુ (અનુમાન વ્યવહારી) કહ્યા છે, જેમકે - ૧. હેતુને જાણતાં નથી, ૨. હેતુને જોતા નથી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy