SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૮૧૭ () વિદ ધારા (મ) TUત્તા, તે નદી (ઘ) ધારણા (મતિ) છ પ્રકારની કહી છે, જેમકે૨. વજું ધરે, ૧. ઘણી ધારણા કરવી, ૨. વઘુવિરું ઘરે, ૨. ઘણા પ્રકારની વસ્તુઓની ધારણા કરવી, રૂ. રપ ધરે, ૩. જુની વસ્તુઓની ધારણા કરવી, ૪. યુદ્ધ ધરે, ૪. દુઃખે પકડી શકાય તેવી ધારણા કરવી, ५. अणिस्सियं धरेइ, ૫. અનિશ્રિતની ધારણા કરવી, ૬, અસંદ્ધિ ધરે ! ૬. અસંદિગ્ધની ધારણા કરવી. - ટvi 31, ૬, મુ. ૫૨૦ (-૪) ૨૩. પરન્તરે મુ ગમુસિયા મેયા- ૧૩. પ્રકારાન્તરથી શ્રુત-અશ્રુત નિશ્રિતોનાં ભેદ : सुयनिस्सिए दुविहे पण्णत्ते, तं जहा શ્રુતનિશ્રિત બે પ્રકારના કહ્યા છે, જેમકે૨. અત્યોદે જેવ, ૨. ચંનો પદે જેવા ૧. અર્થાવગ્રહ, ૨. વ્યંજનાવગ્રહ. असुयनिस्सिए वि एवमेव। અશ્વતનિશ્ચિત પણ આ પ્રમાણે બે પ્રકારનાં છે. - ટાઇ મ. ૨, ૩. ?, મુ. ૬ ૦ (૧૧-૨ ૦). १४. वंजणुग्गह परूवगं दिह्रते ૧૪. વ્યંજનાવગ્રહ પ્રરુપક દષ્ટાંત : अट्ठावीसइविहस्स आभिणिबोहियनाणस्स वंजणोग्गहस्स પ્રતિબોધક દષ્ટાંત અને મલ્લક (કોડીયું)નું દૃષ્ટાંત દ્વારા परूवणं करिस्सामि-पडिबोहगदिद्रुतेणं, मल्लगदिद्रुतेण અઠ્યાવીસ પ્રકારનાં આભિનિબોધિક-જ્ઞાન (મતિજ્ઞાન) નાં વ્યંજનાવગ્રહની હું પ્રરુપણા કરીશ. g. () સે જિં તે વિવાદવિ ? પ્ર. (ક) પ્રતિબોધક (જગાડેલ)નું દૃષ્ટાંત શું છે ? उ. पडिबोहगदिद्रुतेणं ઉ. પ્રતિબોધકનું દષ્ટાંત - से जहानामए केइ पुरिसे कंचि पुरिसं सुत्तं જે પ્રમાણે સુતેલ કોઈ વ્યક્તિને “હે અમુક ! હે ડિવાન્ના “મુ ! અમુI !” ત્તિા અમુક.” तत्थ च चोयगे पण्णवर्ग एवं वयासी આ પ્રમાણે કહીને જગાડે ત્યાં પ્રશ્નકર્તા પ્રરુપકથી આ પ્રમાણે કહે છે કે – प. किं एगसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति? શું (તે પુરુષનાં કાનમાં) એક સમયમાં પ્રવિણ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે ? दुसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति -जाब શું બે સમયમાં પ્રવિણ પુદ્ગલ ગ્રહણ કરવામાં दससमयपविट्ठा पोग्गला गहणमागच्छंति ? આવે છે -વાવતુ- દસ સમયોમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે ? मंखेज्जसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति ? શું સંખ્યાત સમયમાં પ્રવિણ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે ? असंखेज्जसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति ? શું અસંખ્યાત સમયોમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ. કરવામાં આવે છે ? उ. एवं वदंतं चोयगं पण्णवगे एवं वयासी આ પ્રમાણે કહેતા પ્રશ્નકર્તાને પ્રરુ૫ક આ પ્રમાણે કહે છે - “णो एगसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति, એક સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવામાં For Private & Personal Use Only Aadl tell. Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy