SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ફ૩૯ વિદુર્વણા અધ્યયન ૩. નાયમ ! ના રૂપ સટ્ટ, વરિયારૂTI Tધૂ. . प. से णं भंते ! किं इहगए पोग्गले परियाइत्ता परिणामेइ ? तत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ ? अण्णत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ ? उ. गोयमा! णो इहगए पोग्गले परियाइत्ता परिणामेइ, ઉં. तत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ, णो अण्णत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ । एवं एएणं गमेणं-जाव ૬. અવિઘ વુિં , २. एगवण्णं अणेगरूवं, રૂ. MાવUgi Eવું, ૪. બળવિvi 3ળવં- ગૌતમ! આ અર્થ સમર્થ નથી, પરંતુ દેવ બાહરનાં પુદ્ગલોને ગ્રહણ કરીને તેવું કરવામાં સમર્થ છે. ભંતે ! શું તે દેવ અહીંઆ રહેલ પુદગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે ? ત્યાં રહેલ પુદગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે ? અન્યત્ર રહેલ પુદગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે ? ગૌતમ ! તે દેવ અહીં રહેલ પુદગલોને ગ્રહણ કરીને પરિણમન કરતાં નથી, તે ત્યાં રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે, પરંતુ અન્યત્ર રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને પરિણમન કરતાં નથી. આ પ્રમાણે આ સૂત્રપાઠ દ્વારા પરિણમનનાં ચાર ભંગ કહેવા જોઈએ. ૧. એક વર્ણવાળા, એક રૂપવાળા, ૨. એક વર્ણવાળા, અનેક રૂપવાળા ૩. અનેક વર્ણવાળા, એક રૂપવાળા, ૪. અનેક વર્ણવાળા, અનેક રૂપવાળા, આ પ્રમાણે ચાર ભાંગા છે. આ પ્રમાણે કાળા પુદ્ગલને લાલ પુદ્ગલનાં રૂપમાં પરિણત કરવામાં સમર્થ છે. આ પ્રમાણે કાળા પુદગલની સાથે શુક્લ પુદ્ગલ સુધી જાણવું જોઈએ. આ પ્રમાણે નીલા પુદ્ગલની સાથે શુક્લ પુદ્ગલ સુધી જાણવું જોઈએ આ પ્રમાણે લાલ પુદ્ગલને -પાવતુ- શુક્લ પુદ્ગલનાં રૂપમાં પરિણત કરવામાં સમર્થ છે. આ પ્રમાણે પીળા પુદ્ગલને -યાવતુ- શુક્લ પુદ્ગલનાં રૂપમાં પરિણત કરવામાં સમર્થ છે. આ પ્રમાણે આ ક્રમનાં અનુસાર ગંધ, રસ અને સ્પર્શનાં વિષયમાં પણ સમજવું જોઈએ. (કર્કશ સ્પર્શવાળા પુદ્ગલને મૃદુ સ્પર્શવાળા પુદ્ગલમાં પરિણત કરવામાં સમર્થ છે.) આ પ્રમાણે બે-બે વિરુદ્ધ ગુણોને અર્થાત ગુરુ અને લઘુ, શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ આદિને તે સર્વત્ર પરિમાવે છે. www.jainelibrary.org एवं कालगपोग्गलं लोहियपोग्गलत्ताए । હવે વાઝા -નવ-મુવિન્દ્રા વે ન7િgvi -નાવિ- મૂવિત્યું ! gવે ત્રાદિvi --ના- ! एवं हालिद्दएणं -जाव-सुक्किलं । एवं एयाए परिवाडीए गंध-रस-फासा । (कक्खडफासपोग्गलं मउयफासपोग्गलत्ताए ।) વં ચ -સ્ત્રદુય, સીય-સા, દ્વિ -, फासाइं परिणामेइ। Jain Education International For Private & Personal Use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy