SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ روی દ્રવ્યાનુયોગ ભાગ-૨ जे चउनाणी ते १. आभिणिबोहियनाणी, જે ચાર જ્ઞાનવાળા છે તે ૧. અભિનિબોધિકજ્ઞાન, ૨. સૂચના, રૂ, દિના, ૪, મUITMવનાTI ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન વાળા છે. प. तस्स अलद्धीया णं भंते ! जीवा किं नाणी. પ્ર. ભંતે ! અવધિજ્ઞાનલબ્ધિથી રહિત જીવ જ્ઞાની છે अन्नाणी? કે અજ્ઞાની છે ? गोयमा ! नाणी वि, अन्नाणी वि । ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, ओहिनाणवज्जाईचत्तारिनाणाइं तिण्णि अन्नाणाई તેમાં અવધિજ્ઞાનનાં સિવાય ચાર જ્ઞાન અને ત્રણ . भयणाए। અજ્ઞાનભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. मणपज्जवनाणलद्धिया णं भंते ! जीवा किं नाणी, પ્ર. ભંતે ! મન:પર્યવજ્ઞાનલબ્ધિવાળા જીવ જ્ઞાની છે अन्नाणी? કે અજ્ઞાની છે ? ! ના, નો અનાT | ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. अत्थेगइया तिण्णाणी, તેમાંથી કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે, अत्थेगइया चउनाणी। કેટલાક ચાર જ્ઞાનવાળા છે. जे तिण्णाणी ते-१. आभिणिवोहियनाणी, જે ત્રણ જ્ઞાનવાળા છે તે- ૧. આભિનિબોધિકજ્ઞાન, ૨. મુથના, રૂ. મળપન્નવના / ૨. શ્રુતજ્ઞાન, ૩. મન:પર્યવ જ્ઞાનવાળા છે. નૈ ઉનાળા તે - ૨. આમિનિવોદિત્યનાઇfi, જે ચાર જ્ઞાનવાળા છે. તે- ૧. આભિનિબોધિક ૨. સુચના, રૂ, હિના, ૪. મUTUMવના / જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪, મન: પર્યવજ્ઞાનવાળા છે. प. तस्स अलद्धीया णं भंते ! जीवा किं नाणी. પ્ર. ભંતે ! મન:પર્યવજ્ઞાન લબ્ધિથી રહિત જીવ અના? જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ૩. યમ ! ના વિ, અનાઈ ત્રિ, ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. मणपज्जवनाणवज्जाइं चत्तारि नाणाई तिण्णि તેમાં મન: પર્યવજ્ઞાનનાં સિવાય ચાર જ્ઞાન अन्नाणाई भयणाए। અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. प. केवलनाणलद्धिया णं भंते ! जीवा किं नाणी. પ્ર. ભંતે ! કેવળજ્ઞાનલબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે - અજ્ઞાની છે ? ૩. ગયા ! ના, ન શનાળ. નિયમ નાના ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી તે નિયમત: केवलनाणी। એકમાત્ર કેવળજ્ઞાનવાળા છે. तस्म अलद्धिया णं भंते ! जीवा किं नाणी, ભંતે ! કેવળજ્ઞાન લબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ૩. રોથમાં ! ના વિ, અનાજ વિ. ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. केवलनाणवज्जाइं चत्तारि नाणाई, तिण्णि તેમાં કેવળજ્ઞાનને છોડીને બાકી ચાર જ્ઞાન अन्नाणाई भयणाए। અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. प. अन्नाणलद्धिया णं भंते ! जीवा किं नाणी. પ્ર. તે ! અજ્ઞાનલબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે ના ? અજ્ઞાની છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy