SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન وو ૩. યHT ! નાં નાળા, સનાળા, तिण्णि अन्नाणाई भयणाए। . . प. तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? ગથમ ! ના, ના મનાઈ ! पंच नाणाई भयणाए। जहा अन्नाणस्स लद्धिया अलद्धिया य भणिया एवं मइअन्नाणस्स सुयअन्नाणस्स य लद्धिया अलद्धिया य भाणियब्वा । विभंगनाणलद्धियाणं तिण्णि अन्नाणाइंनियमा। तस्स अलद्धियाणं पंच नाणाई भयणाए, दो अन्नाणाइं नियमा। g, ૨, ટૂંમUT–દ્ધિથી ઇ મંત નવા જિં ના1િ. બનાના ? ૩. Tયમ ! ના વિ. ના વિ . पंच नाणाई, तिण्णि अन्नाणाई भयणाए । ઉ. ગૌતમ ! તે જ્ઞાની નથી. અજ્ઞાની છે. તેમાં ત્રણ અજ્ઞાન ભજના(વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! અજ્ઞાનલબ્ધિથી રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેમાં પાંચ જ્ઞાન ભજનાથી પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે અજ્ઞાનલબ્ધિ અને અજ્ઞાનલબ્ધિથી રહિત જીવોનું વર્ણન કરેલ છે તેજ પ્રમાણે મતિઅજ્ઞાન અને શ્રુત-અજ્ઞાન લબ્ધિવાળા તથા આ લબ્ધિઓથી રહિત જીવોનું વર્ણન પણ કરવું જોઈએ. વિભૃગજ્ઞાન-લબ્ધિથી યુક્ત જીવોમાં નિયમિત: (વગર વિકલ્પ) ત્રણ અજ્ઞાન હોય છે અને વિભૃગજ્ઞાન-લબ્ધિરહિત જીવોમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી અને બે અજ્ઞાન નિયમત: હોય છે. પ્ર. ૨, ભંતે ! દર્શનલબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી પ્રાપ્ત થાય છે. ભંતે ! દર્શન લબ્ધિરહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગંતમ ! કોઈપણ જીવ દર્શનલબ્ધિ રહિત હોતા નથી. સમ્યગ્દર્શનલબ્ધિ પ્રાપ્ત જીવોમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. સમ્યગદર્શનલબ્ધિ રહિત જીવોમાં ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! મિથ્યાદર્શન લબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! તેમાં ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. મિથ્યાદર્શનલબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. प. तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? ૩. યમ! તન્સ મસ્તૃદ્ધિ નહ્યિ | सम्मइंसणलद्धियाणं पंच नाणाई भयणाए। तस्स अलद्धियाणं तिण्णि अन्नाणाई भयणाए। प. मिच्छादसणलद्धिया णं भंते ! जीवा किं नाणी, અનાળા ? उ. गोयमा ! तिण्णि अन्नाणाई भयणाए। तस्स अलद्धियाणं पंच नाणाई, तिण्णि य अन्नाणाई મિથUTTU I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy