SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ સંયત અધ્યયન ૧૧૪૩ ૫. સુદુમરંપરાયસંનu vi મંતે ! ટુ વર્માનો उदीरेइ.? उ. गोयमा ! छविह उदीरए वा. पंचविह उदीरए वा। छ उदीरेमाणे-आउय-वेयणिज्जवज्जाओ छ कम्मपगडीओ उदीरेइ । पंच उदीरेमाणे-आउय-वेयणिय-मोहणिज्जवज्जाओ पंच कम्मपगडीओ उदीरेइ । प. अहक्खायसंजएणं भंते! कइ कम्मपगडीओ उदीरेइ ? उ. गोयमा ! पंचविह उदीरए वा, दुविह उदीरए वा, अणुदीरए वा। पंच उदीरेमाणे-आउय-वेयणिय-मोहणिज्जवज्जाओ पंच कम्मपगडीओ उदीरेइ । दो उदीरेमाणे-नामं च, गोयं च उदीरेइ । પ્ર. ભંતે! સૂક્ષ્મ સંપરાય સંયત કેટલી કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે ? ગૌતમ! છ કર્મ પ્રકૃતિઓની કે પાંચ કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. છની ઉદીરણા કરે તો - આયુ કર્મ અને વેદનીય કર્મને છોડીને બાકી છ કર્મ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે. પાંચની ઉદીરણા કરે તો - આયુ કર્મ, વેદનીય કર્મ અને મોહનીય કર્મને છોડીને બાકી પાંચ કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. પ્ર. ભંતે ! યથાપ્યાત સંયત કેટલી કર્મ-પ્રકૃતિઓની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ! પાંચ કર્મ પ્રવૃતિઓની કે બે કર્મ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે. અથવા ઉદીરણા કરતા પણ નથી. પાંચની ઉદીરણા કરે તો - આયુકર્મ, વેદનીય કર્મઅને મોહનીય કર્મને છોડીને બાકી પાંચ કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. બેની ઉદીરણા કરે તો- નામ કર્મ અને ગોત્ર કર્મની ઉદીરણા કરે છે. ૨૪. ઉપસંપત જહન-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત, સામાયિક સંતપણાને છોડતા શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! સામાયિક સંતપણાને છોડે છે, છેદોપસ્થાપનીય સંયત, સૂક્ષ્મ-સંપાય સંયત, સંયમસંયમ કે અસંયમને પ્રાપ્ત કરે છે. પ્ર. ભંતે ! છેદો પસ્થાપનીય સંયત, છેદો પસ્થાપનીય સંતપણાને છોડતા શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! છેદોપસ્થાપનીય સંતપણાને છોડે છે. સામાયિક સંયત, પરિહાર વિશુદ્ધ સંયત, સૂક્ષ્મ સંપરાય સંયત, સંયમા-સંયમ કે અસંયમને પ્રાપ્ત કરે છે. પ્ર. ભંતે ! પરિવાર વિશુદ્ધ સંયત, પરિહાર વિશુદ્ધ સંયતપણાને છોડતા શું છોડે છે અને શું પ્રાપ્ત કરે ૨૪, ૩વસંપનળ-તારેप. सामाइयसंजए णं भंते! सामाइयसंजयत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ ? ૩. કોથમા ! સામફસંનયત્ત નદ૬, छेदोवट्ठावणियसंजयं वा , सुहुमसंपरायसंजयं वा, संजमासंजमं वा, असंजमं वा उवसंपज्जइ। छेदोवट्ठावणियसंजएणंभंते! छेदोवट्ठावणियसंजयत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ? ૩. યમ ! છેવટ્ટાવાયસંનયત્ત નદ૬, सामाइयसंजयं वा, परिहारविसुद्धियसंजयं वा, सुहमसंपरायसंजयं वा, संजमासंजमं वा, असंजमं वा उवसंपज्जइ। प. परिहारविसुद्धियसंजए णं भंते ! परिहारवि सुद्धियसंजयत्तं जहमाणे किं जहइ. किं उवसंपज्जइ? ૩. ગરમ ! રિહારવિમુદ્ધિ સંનય નદ૬, ઉ. ગૌતમ ! પરિહાર વિશુદ્ધ સંતપણાને છોડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy