SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ૦૮ ૩. ગોયમા ! ને જેમના ગળા -નાવ- ઝમામા, ते तेसिं उसासत्ताए परिणमति । ૩. ૬. पुढविकाइयाईणं उस्सास निस्सास रूवं प. पुढविकाइए णं भंते ! पुढविकाइयं चेव आणमंति વા, વાળમંતિ વા, સમંતિ વા, નીસમંતિ વા ? ૩. ૫. વ -ખાવ- અહેમત્તમાÇ Ì ૩. - વા हंता, गोयमा ! पुढविकाइए पुढविक्काइयं चेव आमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीससंति નીવ. ડિ. રૂ, મુ. ૮૮ (૨) पुढविकाइए णं भंते ! आउक्काइयं आणमंति वा -નાવ- નીસમંતિ વા हंता, गोयमा ! पुढविकाइए आउक्काइयं आणमंति વા -નાવ- નીસમંતિ વા एवं तेक्काइयं वाउक्काइयं वणस्सइकाइयं । आउक्काइए णं भंते! पुढविक्काइयं आणमंति वा -ખાવ- નીસમંતિ વા? ૩. દંતા, ગોયમા ! ત્ત્વ એવ ॥ ૬. आउक्काइए णं भंते! आउक्काइयं आणमंति वा -ખાવ- નીમમંતિ વા? દંતા, ગોયના ! વ ચેવ । एवं तेजकाइयं, वाउकाइयं, वणस्सइकाइयं । जहा आउकाइय वत्तव्वया तहा तेउ aण्णस्सईकाइयाणं भाणियब्वा । ? . Jain Education International વિયા. ત. ૨, મુ. ?, મુ. ૬ - वाउ - વિયા. સ. ૧, ૩. ૩૨૪, મુ. o-o ૬. ઉ. ઉ. પૃથ્વીકાયિકાદિના ઉચ્છ્વાસ નિઃશ્વાસનું રુપ : પ્ર. ભંતે ! શું પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક જીવને શ્વાસોચ્છ્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે ? પ્ર. ઉ. પ્ર. 6. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ગૌતમ ! જે પુદ્ગલ અનિષ્ટ -યાવ- અમણામ હોય છે તે નારકના શ્વાસોચ્છ્વાસના રુપમાં પરિણત થાય છે. 6. આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધીના નરકનું વર્ણન કરવું જોઈએ. હા, ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિક જીવને શ્વાસોચ્છ્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે. ભંતે ! પૃથ્વીકાયિક જીવ અાયિક જીવને શ્વાસોશ્ર્વાસ રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે ? હા, ગૌતમ ! પૃથ્વીકાયક જીવ, અાયિક જીવને શ્વાસોચ્છ્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે. આ પ્રમાણે તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોના માટે પણ જાણવું જોઈએ. ભંતે ! અાયિક જીવ, પૃથ્વીકાયિક જીવને શ્વાસોશ્ર્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે ? હા, ગૌતમ ! પૂર્વોક્ત રુપથી જાણવું જોઈએ. ભંતે ! અાયિક જીવ, અાયિક જીવને શ્વાસોશ્ર્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે ? હા, ગૌતમ ! પૂર્વોક્ત રુપથી જાણવું જોઈએ. આ પ્રમાણે તેજસ્કાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિકના માટે જાણવું જોઈએ. જે પ્રમાણે અકાયનું વર્ણન કર્યું તે પ્રમાણે તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયના પણ આલાપક કહેવા જોઈએ. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy