SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્છવાસ અધ્યયન , ૭૦૭ १९.जे देवा आणतं पाणतं णतं विणतं घणं झुसिरं ૧૯, જે દેવ આનત, પ્રાણત, નત, વિનત, ઘન, इंदं इंदोकंतं इंदुत्तरवडेंसगं विमाणं देवत्ताए કૃષિર, ઈન્દ્ર, ઈન્દ્રાવકાંત અને ઈન્દ્રોત્તરાવતંસક उववण्णा વિમાનોમાં ઉત્પન્ન થાય છે - ते णं देवा एगृणवीसाए अद्धमासाणं आणमंति वा તે દેવ ઓગણીસ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ -નાવિ- નીરસંતિ વા કરે છે અને છોડે છે. - સમ સમ. ૨૬, મુ. ૨૨-૧૩ २०.जे देवा सातं विसातं सुविसायं सिद्धत्थं उप्पलं ૨૦. જે દેવ સાત, વિસાત, સુવિસાત, સિંદ્ધાર્થ, ઉત્પલ, रूइलं तिगिच्छं दिसासोवत्थियं वद्धमाणयं पलंब રુચિર, તિગિચ્છ, દિશાસૌવસ્તિક, વર્લ્ડમાનક, पुष्पं सुपुष्पं पुष्फावत्तं पुष्फप्पभं पुष्फकंतं पुष्फवण्णं પ્રલંબ, પુષ્પ, સુપુષ્પ, પુષ્પાવર્ત, પુષ્પપ્રભ, पुष्फलेसं पुष्फज्झयं पुप्फसिंगं पुष्फसिटुं पुष्फकूडं પુષ્પકાંત, પૃષ્ણવર્ણ, પુષ્પલેશ્યા, પુષ્પધ્વજ, पुप्फुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णा-, પુષ્પવૃંગ, પંપસૃષ્ટ, પુષ્પકૂટ અને પુષ્પોત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છેतेणं देवा वीसाए अद्धमासाणं आणमंति वा-जाव તે દેવ વીસ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે નાસતિ વ ! - સમ, ૨૦, મુ. ૨૪-૧૬ છે અને છોડે છે. जे देवा सिरिवच्छं सिरिदामगंडं मल्लं किटिंठ ૨૧. જે દેવ શ્રીવત્સ, શ્રીદામગંડ, માલ્ય, કૃષ્ટિ, चावोण्णयं आरणवडेंसगं विमाणं देवत्ताए उववण्णा ચાપોત અને આરણ્યાવર્તસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે - ते णं देवा एक्कवीसाए अद्धमासाणं आणमंति वा તે દેવ એકવીસ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ -ગવિ- નીતિ વા | કરે છે અને છોડે છે. - સમ સમ૨૨, મુ. ૨૧-૧૨ २२. जे देवा महितं विस्सुतं विमलं पभासं वणमालं ૨૨. જે દેવ મહિત, વિશ્રુત, વિમલ, પ્રભાસ, વનમાલ अच्चुवडेंसगं विमाणं देवत्ताए उववण्णा અને અશ્રુતાવતુંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે. तेणं देवा बावीसं अद्धमासाणं आणमंति वा-जाव જે તે દેવ બાવીસ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ नीससंति वा। કરે છે અને છોડે છે. - સમ, સમ, ૨૨, સે. ૨૨-૨૨ वेमाणिय देवाणं उस्सासत्ताए परिणमिय पोग्गलाणं ४. વિમાનિક દેવોના શ્વાસોચ્છવાસના રૂપમાં પરિણમિત परूवणं પુદ્ગલોનું પ્રાણ : प. भंते ! सोहम्मीसाणदेवाणं केरिसया पोग्गला પ્ર. ભંતે ! સૌધર્મ- ઈશાન દેવોના શ્વાસોચ્છવાસના उस्सासत्ताए परिणमंति? રુપમાં કેવી રીતે પુદગલ પરિણત થાય છે ? उ. गोयमा ! जे पोग्गला इट्ठा कंता मणुण्णा ગૌતમ ! જે પુદગલ ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ मणामा एएसिं उस्सासत्ताए परिणमंति -जाव અને મણામ હોય છે. તે અનુત્તરોપપાતિક દેવો अणुत्तरोववाइया। સુધી શ્વાસોચ્છવાસના રૂપમાં પરિણત થાય છે. - નીવ. પશિ. રૂ, . ૨૦૨ (કું) છે. રિયાઈ વસાવા પરિમિય પાછા પવને- પ. નૈરયિકોના શ્વાસોચ્છવાસના રૂપમાં પરિણમિત પુદ્ગલોનું પ્રરુપણ : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं પ્ર. ભંતે ! આ રત્નપ્રભાપૃથ્વીના નારકના શ્વાસોચ્છकेरिसया पोग्गला उसासत्ताए परिणमंति? વાસના રુપમાં કેવી રીતે પુદ્ગલ પરિણત થાય Jain Education International For Private & Personal Use Only 9 ? www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy