SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૯૩ દ. ૫ડુપને, ૭. ઢોસે નિજો, ૮. દિવ્ય , ૧. સત્તUTT, १०. उवणीए य विसेसेइ य ते दस । - ટાઈ , ૨ ૦, મુ. ૭૪૪ १३४. दसविहे सुद्धवायाणुओगे परूवणं दसविहे सुद्धवायाणुओगे पण्णत्ते, तं जहा- . ૨. ચંકારે, ૨. મંરે, ૩. પિંજીરે, ૪. સેરે, • સચંારે, ૬. પ્રત્યુત્પન્ન દોષ વિશેષ : જે દોષનો સંબંધ વર્તમાન કાળથી હોય, ૭. નિત્યદોષ વિશેષ:વસ્તુને સર્વથા નિત્ય કે અનિત્ય માનવા પર પ્રાપ્ત થનાર દોષ, ૮, અધિકદોષ વિશેષ : વાદકાળમાં દૃષ્ટાંત નિગમ આદિનો અતિરિક્ત પ્રયોગ કરવો, ૯. આત્મકૃત દોષ વિશેષ: સ્વયં દ્વારા કૃતદોષ, ૧૦. ઉપનીત દોષ વિશેષ : જે દોષ બીજાનાં દ્વારા દૂષિત કરેલ છે. ૧૩૪. દસ પ્રકારનાં શુદ્ધ વચનાનુયોગનું પ્રરુપણ : શુદ્ધ વચન (વાક્ય નિરપેક્ષપદો)ના અનુયોગ (વ્યાખ્યા) દસ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. ચંકાર અનુયોગ : ચકારનાં અર્થનો વિચાર. ૨. મંકાર અનુયોગ : મકારનાં અર્થનો વિચાર, ૩. પિંકાર અનુયોગ : અપિનાં અર્થનો વિચાર, ૪. સેકંકાર અનુયોગ : “એ” અથવા “સેય”નો અર્થનો વિચાર, ૫. સાયંકાર અનુયોગ : સાયં આદિ નિપાત શબ્દોનાં અર્થનો વિચાર, ૬. એકત્વ અનુયોગ : એક વચનનો વિચાર, ૭. પૃથત્વ અનુયોગ : બહુવચનનો વિચાર, ૮, સંયુથ અનુયોગ : સમાસનો વિચાર, ૯. સંક્રમિત અનુયોગ : વિભક્તિ અને વચનનાં સંક્રમણનો વિચાર, ૧૦. ભિન્નઅનુયોગ :ક્રમભેદ, કાળભેદ આદિનો વિચાર, ૧૩૫. શ્રોતાજનોનો પ્રકાર : ૧. શૈલઘન - ચિકણા ગોળ પત્થર, ૨. કુટક – ઘડો, ૩. ચાલની-ચારણી, ૪. પરિપૂર્ણક-સુઘરીનો માળો ૫. હંસ, ૬. મહિષ, ૭. મેષ, ૮, મશક, ૯. જલૌક-ઈતડી, ૧૦. બિલાડી, ૧૧, ઉંદરની જાતિ વિશેષ, ૧૨. ગાય, ૧૩. ભેરી, ૧૪. અહીર દંપતિ. આનાં સમાને શ્રોત્રાજન હોય છે. ૧૩૬ શ્રોતાજનોની પરિષદના પ્રકાર : સામાન્યથી તે પરિષદ્ (શ્રોત્રાઓનો સમૂહ) ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. જ્ઞાયિકા - વિજ્ઞ પરિષ૬, ૨. અજ્ઞાયિકા - અવિજ્ઞ પરિષ૬, ૩. દુર્વિધુ પરિષદ્. ઇત્તે, ૭. Tદત્તે, ૮, સંબૂ, ૧. સંમિg, ૨૦. મિને -ટાઈi. . ? , મુ. ૭૪૪ १३५. सोउजणाणं पगारा ૬. સેત્રાન, ૨, ૪, રૂ. વાસ્ત્રિ, ૪. પરિપૂUIT, છે. હંસ, દ. મહિસ, ૭, મેરે ય | ૮. મસT, . નનૂ', ૨૦. વિરાd, ૨. ના, ૨. જો, ૨૩. મેર, ૨૪. મરી - નિં. કુ. ૧૨ १३६. सोउजणाणं परिसदस्स पगारा सा समासओ तिविहा पण्णत्ता, तं जहा ૨. નાળિચ, ૨. નાળિયા, રૂ. સુવિચT I Jain Education International For Private & Personal use only. 4) . www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy