SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एस ठाणे आरिए केवले -जाव- सव्वदुक्खप्पहीणमग्गे આ સ્થાન આર્ય, દ્વન્દ્ર રહિત -યાવતુ- બધા દુ:ખોના एगंतसम्म साहू। ક્ષયનો માર્ગ, એકાંત સમ્યફ અને શ્રેષ્ઠ છે. दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिए। આ પ્રમાણે બીજુ સ્થાન ધર્મપક્ષનું વિકલ્પ નિરૂપિત છે. - સૂય. . ૨, ૪. ૨, સે. ૭૧ ? तत्थ णं जे तें समण-माहणा एवं आइक्खंति -जाव- एवं જો તે શ્રમણ-બ્રાહ્મણ એવું આખ્યાન -વાવ- એવી परूवति પ્રરુપણા કરે છે કે – “सब्वे पाणा-जाव-सब्चे सत्ताण हंतवा, ण अज्जावेयव्वा, ''બધા પ્રાણ -વાવ- બધા સત્વોનું હનન ન કરવું ण परिघेत्तवा, ण परितावेयव्वा, ण किलामेयव्वा, ण જોઈએ. અધીરા ન બનવું જોઈએ, દાસ ન બનાવો उद्दवेयवा। જોઈએ, પરિતાપ ન આપવો જોઈએ, કલ્પાંત ન કરવો જોઈએ અને પ્રાણોથી વિયોજીત ન કરવું જોઈએ. ते णो आगंतु छेयाए, ते णो आगंतु भेयाए, તે ભવિષ્યમાં શરીરનાં છેદન-ભેદનને પ્રાપ્ત થશે નહિ. ते णो आगंतुं जाइ जरा-मरण-जोणि-जम्मण-संसार- તે ભવિષ્યમાં જન્મ, જરા, મરણ, યોનિ, જન્મ, સંસારમાં पुणब्भवगम्भवास-भवपवंच कलंकलीभागिणो भविस्संति। વારંવાર ઉત્પન્ન, ગર્ભવાસ, ભવ પ્રપંચમાં વ્યાકુલચિત્ત વાળા નહીં થાય. ते णो बहूणं दंडणाणं-जाव- णो बहूणं दुक्खदोमणसाणं તે ઘણા દંડ -જાવત્ - અનેક દુ:ખ અને વૈમનસ્યનાં आभागिणो भविस्संति । ભાગીદાર નહીં થાય. अणादियं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं તે અનાદિ અનન્ત લાંબા માર્ગવાળા, ચાર ગતિ भुज्जो-भुज्जो णो अणुपरियटिस्सति । સંસારરુપી અરણ્યમાં વારંવાર પરિભ્રમણ કરશે નહિં. ते सिज्झिम्संति -जाव- सव्वदुक्खाणं अंतं करिस्संति। તે સિદ્ધ થશે -યાવ- બધા દુ:ખોનો અંત કરશે. - સૂય. સુ. ૨, એ. ૨, ૪.૭ર ૦ ૬૪. ધમ્મવડુત્ર મિસટાપાસ સિવ વો- ૬૪. ધર્મ બહુલ મિશ્ર સ્થાનના સ્વરૂપનું પ્રાણ : अहावरेतच्चस्स ठाणस्स मीसगस्स विभंगेएवमाहिज्जइ- હવે ત્રીજું સ્થાન મિશ્રપક્ષનું વિકલ્પ આ પ્રમાણે કહેવાય इह खलु पाईणं वा -जाव- दाहिणं वा संतेगइया मणुस्सा પૂર્વ યાવ- દક્ષિણ દિશામાં કેટલાક મનુષ્ય એવા હોય भवंति, तं जहा છે, જેમકે - अप्पिच्छा, अप्पारंभा, अप्पपरिग्गहा,धम्मिया,धम्माणुया તે અલ્પ ઈચ્છાવાળા, અલ્પ આરંભવાળા, અલ્પ -जाव- धम्मेणं चैव वित्ति कप्पेमाणा विहरंति, પરિગ્રહવાળા, ધાર્મિક, ધર્મનું અનુગમન કરનાર -વાવ- ધર્મનાં દ્વારા આજીવિકા કરનાર હોય છે. सुसीला सुब्बया सुप्पडियाणंदा सुसाहू । તે સુશીલ, સુવ્રત, સુપ્રત્યાનંદ સુસાધુ છે. एगच्चाओ पाणाइवायाओ पडिविरया जावज्जीवाए, તે માવજીવન કેટલાક પ્રાણાતિપાતથી વિરત હોય છે एगच्चाओ अप्पडिविरया -जाव- एगच्चाओ कुट्टण- અને કેટલાક અવિરત ચાવતુ- કેટલાક મારવું, પીડવું, पिट्टण-तज्जण-ताडण-वह-बंधपरिकिलेसाओपडिविरया તર્જન, તાડન, વધ, બંધ પરિફ્લેશથી વિરત હોય છે जावज्जीवाए एगच्चाओ अप्पडिविरया। અને કેટલાક અવિરત હોય છે. जे यावऽण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता જો આ પ્રમાણેનાં અન્ય સાવદ્ય, અબોધિ કરનાર, બીજા परपाणपरितावणकरा कज्जंति, तओ वि एगच्चाओ પ્રાણીઓને પરિતાપ કરનાર, કર્મ વ્યવહાર કરાય છે. पडिविरया जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया। તેમાંથી પણ કેટલાક માવજીવન વિરત હોય છે અને કેટલાક અવિરત હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy