SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ (T) વિચાચાન્સ લેવો (ગ) બીજા અધ્યયનનો ઉપોદઘાત : प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं-जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર –ચાવતુसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं सत्तमस्स अंगस्स સિદ્ધગતિ નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા उवासगदसाणंपढमस्स अज्झयणस्स अयमठेपण्णत्ते, સાતમો અંગ ઉપાસક દશાનાં પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો - दोच्चस्स णं भन्ते ! अज्झयणस्स के अटठे पण्णत्ते? ભંતે ! બીજા અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? - ૩. વુિં વસ્તુ ગંડૂ .... ઉ. જંબૂ ! (આગળનું વર્ણન ધર્મકથાનુંયોગમાં જોવું.) - ૩વા. . ૨, સુ. ૧-૨ (घ) उवासगदसांगस्स उवसंहारो - (ઘ) ઉપાસકદશા સૂત્રનો ઉપસંહાર : उवासगदसाणं सत्तमस्स अंगस्स एगो सुयक्खंधो, સાતમો અંગ ઉપાસકદશામાં એક શ્રુતસ્કંધ છે. दस अज्झयणा एक्कसरगा दससु चेव दिवसेसु દસ અધ્યયન છે, તેમાં એક સરખું વર્ણન છે. उद्दिसिज्जति। આનું દસ દિવસમાં વાંચન કરાય છે. तओ सुयक्खंधो समुद्दिसइ, अणुण्णविज्जइ, दोसु ત્યારબાદ સંપૂર્ણ શ્રુતસ્કંધનો બે દિવસમાં સમુદેશ दिवसेसु अंगं तहेव । (સૂત્રને સ્થિર અને પરિચિત) કરાય છે અને તેની - ૩વા. ? , મુ. ૨૮ સાથે જ અનુમતિ અપાય છે, આ રીતે અંગનો સમુદેશ અને અનુમતિ સમજવી જોઈએ. ૨૬. (૮) સંત હિસાબો - ૨૬. (૮) અન્નકૃદશા સૂત્ર : प. से किं तं अंतगडदसाओ? પ્ર. અન્નકૃતુદશા સૂત્રમાં શું (વર્ણન) છે ? ૩, अंतगडदसासु णं अंतगडाणं णगराई उज्जाणाई અન્ત કૃતુદશામાં કર્મોનો અંત કરનાર चेइयाईवणसंडाइंरायाणोअम्मापियरोसमोसरणाई. (મહાપુરુષો) નાં નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, રાજા, તેના માતા-પિતા, સમવસરણ, धम्मायरिया धम्मकहाओ इहलोइय-परलोइया (તેના) ધર્માચાર્ય, ધર્મકથાઓ, ઈહલૌકિકइड्ढि विसेसा, પારલૌકિક, ઋદ્ધિ-વિશેષ, भोगपरिच्चाया पव्वज्जाओ सुयपरिग्गहा ભોગ પરિત્યાગ, પ્રવ્રજ્યા, શ્રુત-પરિગ્રહણ, तवोवहाणाई, पडिमाओ बहुविहाओ, તપ-ઉપધાન, અનેક પ્રકારની પ્રતિમાઓ, खमा, अज्जवं, मद्दवं च, सोयं च सच्चसहियं, ક્ષમા, આર્જવ, માદેવ, સત્ય, શૌચ(નિરવ આચાર) सत्तरसविहो य संजमो, उत्तमंच बंभ, अकिंचणया, સત્તર પ્રકારનાં સંયમ, ઉત્તમ બ્રહ્મચર્ય, અકિંચન્ય तवोचियाओ किरियाओ समिइगुत्तीओ चेव, તપ, ત્યાગ, ક્રિયાઓ, સમિતિઓ અને ગુપ્તિઓનું વર્ણન છે, तह अप्पमायजोगो, सज्झायज्झाणेण य उत्तमाणं આપ્રમાદ- યોગ અને સ્વાધ્યાય-ધ્યાન આ બંને दोण्हपि लक्खणाई, पत्ताण य संजमुत्तमं, ઉત્તમ ગુણો અને ઉત્તમ સંયમને પ્રાપ્ત કરીને. जियपरीसहाणं चउव्विहकम्मक्खयम्मि जह પરીષહોને સહન કરનાર ચાર ધાતકર્મોનો ક્ષય केवलस्स लंभो, થવાથી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનાર, ૧. (ક) આ પ્રમાણે બધા (૩-૧૦) અધ્યયનોના ઉપોદ્દાત છે. (ખ) આ પ્રમાણે અંતગડદસા, અણુત્તરોવવાઈયદસા, વિપાકસૂત્રના દ્વિતીય વગેરે અધ્યયનોની ઉત્થાનિકાઓ સમજી લેવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy