SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષા અધ્યયન ૭૨૯ ५. खंडाभेएणं भिज्जमाणाई अणंतगुणाई। ૫. (તેનાથી) ખંડભેદથી ભિન્ન ભાષા દ્રવ્ય -T0"T. ૫. ??, સુ. ૮૮૭ અનન્તગુણા છે. ૨૨. માલચિત્તમેળા જવા પર્વ- ૨૨. ભાષાનિવૃત્તિના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રાણ : 1. વિદા અંતે ! માસાનિવત્તા પત્તા? પ્ર. ભંતે ! ભાષાનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે? ૩. THI ! થવા માસા નિવૃત્તી પuTHI, તેં નદી- ઉ. ગૌતમ ! ભાષાનિવૃત્તિ ચાર પ્રકારની કહી છે, જેમકે - ૨. સમજાનવર. ૧. સત્યભાષા નિવૃત્તિ, ૨. મોસમ સાનિવૃત્તી, ૨. મૃષાભાષા નિવૃત્તિ, રૂ, વામસભા સાનિવૃત્ત. ૩. સત્યામૃષાભાષા નિવૃત્તિ, ૪. અજમોસમીસાનિવૃત્ત ૪. અસત્યામૃષા ભાષા નિવૃત્તિ. एवं एगिदियवज्जंजस्स जाभासा-जाव-वेमाणियाणं। આ પ્રમાણે એકેન્દ્રિયોને છોડીને વૈમાનિકો સુધી -વિયા. સ. ૧૬, ૩. ૮, યુ. ૨૫-૧૬ જેની જે ભાષા હોય તેની તે ભાષાનિવૃત્તિ કહેવી જોઈએ. २३. भासाकरणभेया चउवीसदंडएसु य परूवर्ण ૨૩, ભાષાકરણના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : g વિદi ! માર vUત્તે ? પ્ર. ભંતે ! ભાષાકરણ કેટલા પ્રકારના કહ્યા છે ? उ. गोयमा ! चउविहं भासाकरणे पण्णत्ते. तं जहा ગૌતમ ! ભાષાકરણ ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે - ૨. સન્ચમાસાવર, ૨. મોસમાસાર, ૧. સત્યભાષા કરણ, ૨, મૃષાભાષા કરણ, ३. सच्चामोसभासाकरणे, ૩. સત્યામૃષાભાષા કરણ, ૮. મસમોસમાસાર | ૪. અસત્યામૃષા ભાષા કરણ . (एगिदियवज्ज) नेरइयाणं -जाव- वेमाणियाणं (એકેન્દ્રિયોને છોડીને)નૈરયિકોથી વૈમાનિકો સુધી जस्स जा अस्थि तं तस्स सव्वं भणियब्वं । જેના જેટલા કરણ હોય તે બધા કહેવા જોઈએ. -વિચા. સ. ૧૧, ૩. ૧, સુ. ૮ २४. जीव-चउवीसदंडएसु भासगाभासगत्त परूवणं- ૨૪, જીવ-ચોવીસ દંડકોમાં ભાષક- અભાષકત્વનું પ્રાણ : प. जीवा णं भंते ! किं भासगा, अभासगा? પ્ર. ભંતે ! જીવ ભાષક છે કે અભાષક છે ? ૩. યમ ! નવ માસ વિ. મારા વિશે ગૌતમ! જીવ ભાષક પણ છે અને અભાષક પણ છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કેનીવા મસT વિ. સમીસા વિ ?” જીવ ભાષક પણ છે અને અભાષક પણ છે ?” . Tયમા ! નવા વિદT TUITI, તે નદ ઉ. ગૌતમ ! જીવ બે પ્રકારના કહ્યા છે, જેમકે – १. संसारसमावण्णगा य, २. असंसारसमावण्णगा य। ૧. સંસાર સમાપન્નક, ૨. અસંસાર સમાપન્નક. १. तत्थ णं जे ते असंसारसमावण्णगा ते णं सिद्धा, ૧. તેમાં જે અસંસાર સમાપન્નક જીવ છે, તે સિદ્ધ सिद्धा णं अभासगा। છે અને સિદ્ધ અભાષક હોય છે. २. तत्थ णं जे ते संसारसमावण्णगा ते णं दुविहा ૨. તેમાંથી જે સંસારસમાપન્નક જીવ છે, તે બે TUUત્તા, તેં નહીં પ્રકારના કહ્યા છે, જેમ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy