SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭૦ રૂ. નીવ-જાપુ રિચાદિ પડવંધા- દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૪૩. જીવ-ચોવીસ દંડકોમાં ક્રિયાઓ દ્વારા કર્મપ્રકૃતિઓનું प. जीवे णं भंते ! पाणाइवाएणं कइ कम्मपगडीओ પ્ર. ભંતે ! એક જીવ પ્રાણાતિપાત ક્રિયાથી કેટલી કર્મવંધ? પ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा ! सत्तविहवंधए वा, अट्ठविहबंधए वा। ઉ. ગૌતમ ! સાત કે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે. હું ૨-૨૪, પુર્વ ળરફu -નવ-નિરંતરે માUિ / ૬. ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકથી લઈને વૈમાનિક સુધી કર્યપ્રકૃતિઓનું બંધ કહેવું જોઈએ. प. जीवा णं भंते ! पाणाइवाएणं कइ कम्मपगडीओ પ્ર. ભંતે ! અનેક જીવ પ્રાણાતિપાત ક્રિયાથી કેટલી વંતિ ? કર્મપ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा ! सत्तविहबंधगा वि, अट्ठविहबंधगा वि । ઉ. ગૌતમ ! સાત કે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે. प. द. १. रइया णं भंते ! पाणाइवाएणं कई પ્ર. ૮,૧, ભંતે ! અનેક નારક પ્રાણાતિપાત ક્રિયાથી कम्मपगडीओ बंधंति ? કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? ૩. યHT ! ૨. સવૅ વિ તવ દગ્ગા સત્તવિવંધા, ઉ. ગૌતમ ! ૧. તે બધા નારક સાત કર્મપ્રકૃતિઓ બાંધે છે. २. अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगे य, ૨. અથવા અનેક નારક સાત કર્મપ્રકૃતિઓનું બંધ કરનાર હોય છે અને એક નારક આઠ કર્મ પ્રકૃતિઓનું બંધ કરનાર હોય છે. ३. अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य । ૩. અથવા અનેક નારક સાત કર્મપ્રકૃતિઓનું બંધ કરનાર હોય છે અને અનેક નારક આઠ કર્મપ્રકૃતિનાં બંધ કરનાર હોય છે. ઢં. ૨-??. gવે મજુરમાર વિ -નવ દં, ૨-૧૧. આ પ્રમાણે અસરકારોથી સ્તનતમારો थणियकुमारा। સુધી કર્મપ્રકૃતિનાં બંધને કહેવું જોઈએ. दं.१२-१६. पुढवि-आउ-तेउ-वाउ-वणस्सइकाइया દ. ૧૨-૧૬. પૃથ્વી-અપ-તેજો-વાયુ-વનસ્પતિકાયિક य एए सब्बे वि जहा ओहिया जीवा। જીવોની કર્મપ્રકૃતિઓનાં બંધ સપૂર્ણરૂપથી સામાન્ય જીવોનાં સમાન કહેવું જોઈએ. ૮ ૨૭-૨૪, વસેલા નહીં રસ્તા ૮. ૧૭-૨૪. શેષ જીવોનું નૈરયિકોનાં સમાન વર્ણન કરવું જોઈએ. एवं एए जीवेगिंदियवज्जा तिण्णि भंगा सव्वत्थ આ પ્રમાણે એકેન્દ્રિય જીવોને છોડીને શેષ દંડકોમાં भाणियब्व ति। સર્વત્ર ત્રણ-ત્રણ ભંગ કહેવા જોઈએ. एवं मुसावाएणं-जाव-मिच्छादसणसल्लेणं । આ પ્રમાણે મૃષાવાદથી મિથ્યાદર્શનશલ્ય સુધી કર્મબંધનું વર્ણન કરવું જોઈએ. एवं एगत्त-पोहत्तिया छत्तीसं दंडगा होति । આ પ્રમાણે એક અને અનેકની અપેક્ષાથી છત્રીસ - TUT. . ૨૨, મુ. ૨૬૮-૨૬૮૪ દંડક થાય છે. ૮૪ નીવ-વીur + વેધમાને શિરિયા ૪૪. જીવ-ચોવીસ દંડકોમાં આઠ કર્મ બાંધવાથી ક્રિયાઓનું परूवणं પ્રરુપણ : प. जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणे कइ પ્ર. ભંતે ! એક જીવ જ્ઞાનાવરણીય કર્મને બાંધતો किरिए ? કેટલી ક્રિયાઓવાળા હોય છે ? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy