________________
૮૭૮
દ્રવ્યાનુયોગ ભાગ-૨
३४. गणिपिडगविराहणा आराहणा य फलं
૩૪, ગણિપિટક વિરાધના અને આરાધનાનું ફળ : इच्चेइयं दुवालसंगं गणिपिडगं अतीतकाले अणंता जीवा આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રરૂપિત આજ્ઞાઓની आणाए विराहित्ता चाउरंतसंसारकतारं अणुपरियट्रिंसु, વિરાધના કરીને અનન્ત જીવોએ ભૂતકાળમાં ચતુર્ગતિરુપ
સંસાર અટવીમાં પરિભ્રમણ કર્યું છે. इच्चे इयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णे काले परित्ता આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રરુપિત આજ્ઞાઓની जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं વિરાધના કરીને વર્તમાન કાળમાં અનેક જીવ ચતુર્ગતિરુપ अणुपरियटति,
સંસાર અટવીમાં પરિભ્રમણ કરી રહ્યા છે. इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રરૂપિત આજ્ઞાઓની जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं વિરાધના કરીને ભવિષ્યકાળમાં અનન્ત જીવ ચતુર્ગતિરુપ अणुपरियट्टिस्संति।
સંસાર અટવીમાં પરિભ્રમણ કરશે. इच्चेइयं दुवालसंगं गणिपिडगं अतीतकाले अणंता जीवा આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રરૂપિત આજ્ઞાઓની आणाए आराहेत्ता चाउरंतसंसारकंतारं विइवइंसु। આરાધના કરીને અનન્ત જીવોએ ભૂતકાળમાં ચતુર્ગતિરુપ
સંસાર અટવીને પાર કરેલ છે. इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णकाले परित्ता વર્તમાનકાળમાં પણ આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં जीवा आणाए आराहेत्ता चाउरंतसंसारकंतारं विइवयंति। પ્રરૂપિત આજ્ઞાઓની આરાધના કરીને અનેક જીવ
ચતુર્ગતિરુપ સંસાર-અટવીને પાર કરી રહ્યા છે. इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता ભવિષ્યકાળમાં પણ આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રપિત जीवा आणाए आराहेत्ता चाउरंतसंसारकंतारं આજ્ઞાની આરાધના કરીને અનન્ત જીવ ચતુર્ગતિરુપ વિક્લ્સરિા - સમ, મુ. ૨૪૮ (૧-૨).
સંસાર-અટવીને પાર કરશે. ३५. पुब्बगय सुयस्स विच्छेय वियारणा
૩પ. પૂર્વગત શ્રુતનાં વિચ્છેદની વિચારણા : प. जंबुद्दीवे णं भंते ! दीवे भारहे वासे इमीसे પ્ર, ભંતે ! જંબુદ્વીપના ભરતવર્ષમાં આ ओसप्पिणीए देवाणुप्पियाणं केवइयं कालं पुब्बगए
અવસર્પિણીકાળમાં આપ દેવાનું પ્રિયનું પૂર્વગત अणुसज्जिस्सइ?
શ્રત કેટલા કાળ સુધી રહેશે ? गोयमा ! जंबुद्दीवे णं दीवे भारहे वासे इमीसे
ગૌતમ ! આ જંબૂદ્વીપનાં ભરતવર્ષમાં આ ओसप्पिणीए ममं एगं वाससहस्सं पुवगए
અવસર્પિણી કાળમાં મારું પૂર્વગત શ્રત એક अणुसज्जिस्सइ।
હજાર વર્ષ સુધી રહેશે. जहा णं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे
ભંતે ! જે પ્રમાણે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ओसप्पिणीए देवाणुप्पियाणं एगं वाससहस्सं
આ અવસર્પિણીકાળમાં આપ દેવાનુપ્રિયનું पुवगए अणुसज्जिस्सइ तहा णं भंते ! जंबुद्दीवे
પૂર્વગતશ્રુત એક હજાર વર્ષ સુધી રહેશે તો ભંતે ! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए अवसेसाणं
તે પ્રમાણે જંબૂઢીપના ભરતવર્ષમાં આ तित्थगराणं केवइयं कालं पुब्वगए अणुसज्जित्था ?
અવસર્પિણીકાળમાં અન્ય તીર્થકરોનાં શાસનમાં
પૂર્વગતશ્રુત કેટલા કાળ સુધી હતું ? उ. गोयमा ! अत्थेगइयाणं संखेज्जं कालं, अत्थेगइयाणं
ગૌતમ ! કેટલાક તીર્થંકરોનાં પૂર્વગતશ્રુત સંખ્યાતકાળે असंखेज्जं कालं।
સુધી રહ્યું અને કેટલાક તીર્થકરોનું અસંખ્યાતકાળ - વિચા. સ. ૨૦, ૩. ૮, મુ. ૨૦-૧૧
સુધી રહ્યું.
१. नंदी सु. ११२ Jain Education International
૨. નંતી. મુ. ૨૨ For Private & Personal Use Only
www.jainelibrary.org