SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ૩. ગોયમા ! અસંવપ્ના | ૫. વયા પુરેવવા? ૩. ગોયમા ! અજંતા । ૬. વિનય-વનયંત-નયંત-અપરાનિય લેવાળું અંતે ! केवइया दव्विंदिया पण्णत्ता ? ૩. ગોયમા ! અતીતા ગળતા, વશ્વેત્નના અસંવેગ્ના, पुरेक्खडा असंखेज्जा । प. सव्वट्ठसिद्धगदेवाणं भंते ! केवइया दव्विंदिया पण्णत्ता ? પૂર્વ -ખાવ- ગેલેગ્ગાવાળા णवरं मणूसाणं बद्धेल्लगा सिय संखेज्जा, सिय असंखेज्जा | ૩. યમા ! અતીતા મળતા, વન્દ્રેના સંવેગ્ના, पुरेक्खडा संखेज्जा | ૬. mr_m r ૩. ગાયમા ! અજંતા । दं. १. एगमेगस्स णं भंते ! णेरइयस्स रइयत्ते केवइया दव्विंदिया अतीता ? ૧. જેવા વહેત્ઝ ? ૬. નોયમા ! અ। केवइया पुरेक्खडा ? ૩. ગોયમા ! સદ્ અત્યિ, સદ્ ચિ, जस्मत्थि अट्ठ वा, सोलस वा चउवीसा वा, સંધુષ્ના વા, અસંવેગ્ના વા, અનંતા વા | दं. २. एगमेगस्स णं भंते! णेरइयस्स असुरकुमारत्ते केवइया दव्विंदिया अतीता ? ૩. શૌયમા ! અજંતા । ૫. વા વહત્ત્વ ? ૩. ગાયના ! નહૈિં । ૫. વડ્યા પુરવવા ? ૩. ગોયમા ! સદ્ અત્યિ, સરૂ ત્યિ, जस्सऽत्थि अट्ठ वा, सोलस वा, चउवीसा वा, સંવેગ્ના વા, અસંવેગ્ના વા, મળતા વા । Jain Education International ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ગૌતમ ! અસંખ્ય છે. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! અનન્ત છે. દ્રવ્યાનુયોગ ભાગ-૨ આ પ્રમાણે ત્રૈવેયક દેવો સુધી જાણવું જોઈએ. વિશેષ : મનુષ્યોની બહ્રદ્રવ્યેન્દ્રિયાં ક્યારેક સંખ્યાત છે અને ક્યારેક અસંખ્યાત છે. ભંતે ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવોની દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! અતીત અનન્ત છે, બદ્ધ અસંખ્યાત છે, પુરસ્કૃત અસંખ્યાત છે. ભંતે ! સર્વાર્થસિદ્ધ દેવોની દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! આની અતીત દ્રવ્યેન્દ્રિયાં અનન્ત છે, બદ્ધ સંખ્યાત છે, પુરસ્કૃત પણ સંખ્યાત છે. નં.૧. ભંતે ! એક-એક નૈરયિકની નૈયિકપણામાં અતીત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! અનન્ત છે. બદ્ઘ દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! આઠ છે. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! કેટલાક નારકને હોય છે અને કેટલાક નારકને હોતી નથી. જેને હોય છે તેને આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. For Private Personal Use Only દં,૨. ભંતે ! એક-એક નૈયિકની અસુરકુમાર પર્યાયમાં અતીત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! અનન્ત છે. બદ્ધ દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! નથી. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. જેને હોય છે તેને આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy