SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૫૭ १. आभिणिबोहियअन्नाणी य, २. सुयअन्नाणी ૧. આભિનિબોધિક અજ્ઞાની, ૨. શ્રુત-અજ્ઞાની. ૯. ૨૮-૧૧. પુર્વ તેત્યિા કGરહ્યિા ? ૮.૧૮-૧૯આ પ્રમાણે ત્રેઈન્દ્રિય અને ૧૯. ચઉન્દ્રિય જીવોનાં માટે પણ જાણવું જોઈએ. પ્ર. ૬.૨૦. ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેમાંથી કેટલાક બે જ્ઞાનવાળા છે અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે. આ પ્રમાણે ત્રણ જ્ઞાન અને ત્રજ્ઞ અજ્ઞાન (વિકલ્પ) થી જાણવા જોઈએ. प. दं. २०. पंचेंदिय-तिरिक्खजोणिया णं भंते ! किं નાળી, નાળી? ૩. ગયા ! ના વિ. અનાજ વિશે जे नाणी ते अत्थेगइया दुन्नाणी, अत्थेगइया तिन्नाणी। एवं तिणि नाणाणि तिण्णि अण्णाणाणि य भयणाए। - વિચા. સ. ૮, ૩. ૨, મુ. ૨૨-૩૪ प. सम्मुच्छिम पंचेंदियतिरिक्खजोणिय जलयराणं મંત વિ ના, મનાઈ? गोयमा ! णाणी वि. अण्णाणी वि, जे नाणी ते नियमा दुन्नाणी, तं जहा१. आभिणिबोहियणाणी य, २. सुयणाणी य, जे अण्णाणी ते नियमा दुअन्नाणी, तं जहा $ પ્ર. ભંતે ! સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યયોનિક જલચર શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, જે જ્ઞાની છે તે નિયમત: બે જ્ઞાનવાળા છે, જેમકે૧. આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની. જે અજ્ઞાની છે તે નિયમત: બે અજ્ઞાનવાળા છે, જેમકે - ૧, આભિનિબોધિક અજ્ઞાની, ૨. શ્રતઅજ્ઞાની. १. आभिणिबोहिय अन्नाणी य, २. सुय अन्नाणि थलयराणं खहयराणं एवं चेव । प. गब्भवतिय पंचेंदिय तिरिक्खजोणिय जलयराणं भंते ! किं नाणी अन्नाणी ? બ ૩. * जे णाणी ते अत्थेगइया दुन्नाणी, अत्थेगइया તિના जे दुन्नाणी ते णियमा-१. आभिणिबोहियणाणी य, ૨. મુય ચા जे तिण्णाणी ते नियमा-१.आभिनिबोहियणाणी, ૨. સુથTIળા, રૂ. fevITળા જા एवं अण्णाणि वि। (સમ્યુમિ ) સ્થળચરો ખેચરોનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ. પ્ર. ભંતે ! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચર શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે કેટલાક બે જ્ઞાનવાળા છે અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા છે તે નિયમથી : ૧. આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા છે તે નિયમત: ૧. આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. અવધિજ્ઞાની છે. આ પ્રમાણે અજ્ઞાની પણ જાણવા જોઈએ. રૂ. નવી કિ. રૂ, સુ. ૧૭ (૨) 9. નવા રિ, ૨, મુ. ૨૮ - ૨, નીવા, પરિ. , મુ. ૨૨-૩ ૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy