SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨. સામળિવોદિયTTઈ. ૨. ચTroff, રૂ. ફિTTTT जे अण्णाणी ते अत्थेगइया दुअण्णाणि, अत्थेगइया ति अन्नाणी। जे दु अन्नाणी ते णियमा १. मइअन्नाणी य, ૨. મુર્ય-ચUTTT ચા जे ति अन्नाणी ते नियमा १. मइ-अण्णाणी, ૨. સુચ-૩UIToff, રૂ. વિમેTWITT વિ ૧. આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. અવધિજ્ઞાની. જે અજ્ઞાની છે તેમાંથી કોઈ બે અજ્ઞાનવાળા છે અને કોઈ ત્રણ અજ્ઞાનવાળા છે. જે બે અજ્ઞાનવાળા છે તે નિયમથી ૧ મતિ-અજ્ઞાની અને ૨. શ્રુત-અજ્ઞાની છે. જે ત્રણ અજ્ઞાનવાળા છે તે નિયમથી ૧, મતિ અજ્ઞાની, ૨. શ્રુત-અજ્ઞાની અને ૩, વિર્ભાગજ્ઞાની सेसा णं णाणी वि, अण्णाणी वि तिण्णि । પર્વ -નવિ- મહેસત્તમU/ - નવા. કિ. રૂ, મુ. ૮૮ (૨) ૫. તે ૨, મુરામારી i મંત! કિં ના, બના? બાકીની પૃથ્વીઓનાં નૈરયિક જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. પૂર્વવત્ ત્રણેય છે, આ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. પ્ર. ૬.૨. અંતે ! અસુરકુમાર જ્ઞાની છે કે અજ્ઞાની . गोयमा ! जहेव नेरइया तहेव असुरकुमारा। ઉ. ગૌતમ ! નૈરયિકોનાં સમાન અસુરકુમારોનાં માટે પણ વર્ણન કરવું જોઈએ. ઢં. રૂ-9. , -નવ- થાિચમારT ૬.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. 1. ૨ ૨૨, Tદ્રવિજાથા મંત જિં ના પ્ર. ૬.૧૨, ભંતે ! પૃથ્વીકાયિક જીવ જ્ઞાની છે કે ગઇUT ? અજ્ઞાની છે ? गोयमा ! नो नाणी, अन्नाणी, ते नियमा दु ઉ. ગૌતમ ! તે જ્ઞાની નથી, અજ્ઞાની છે, તે સUOTT, તે નહીં નિયમતઃ બે અજ્ઞાનવાળા છે. જેમકે - 9. મનાઈ , ૨. મુય મનાઈ ' | ૧. મતિ-અજ્ઞાની, ૨. શ્રુત-અજ્ઞાની, ૬. ૨૨-૨૬. નાવ- સાસરૂ I ૬.૧૩-૧૬, આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. T. તે ૨૭, દ્રિા છ અંત ! જિં નાપા. નાઇft ? પ્ર. ૬.૧૭. અંતે ! બેઈન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ૩. નાયમા ! ના વિ, ના વિ . ગૌતમ ! બે ઈન્દ્રિય જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. जे नाणी ते नियमा दुन्नाणी, तं जहा જે જ્ઞાની છે, તે વગર વિકલ્પનાં બે જ્ઞાનવાળા હોય છે, જેમકે - 9. મfમવાદિના , ૨. મુચના ય ૧, આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુત જ્ઞાની. जे अन्नाणी ते नियमा दुअन्नाणी, तं जहा જે અજ્ઞાની છે, તે નિયમત: બે અજ્ઞાનવાળા છે, જેમકે - નવી. ઘડિ. ૨, મુ. ૨ ૩ (૨૧) For 8 નવા ડિ , મુ. ૨૮-૨ ૬ ૬ ૨. Jain Education International www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy