SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ કિયા અધ્યયન ૧ ૨૫૭ ઉ. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે“जे मियं मारेइ, से मियवेरेणं पुढे, जे पुरिसं मारेइ જે મૃગને મારે છે, તે પુરુષ મૃગના વૈરથી से पुरिसवेरेणं पुढे ?" સ્પષ્ટ છે. જે પુરુષને મારે છે, તે પુરુષનાં વૈરથી સ્પષ્ટ છે?” उ. से नूणं गोयमा ! कज्जमाणे कडे, संधिज्जमाणे ગૌતમ ! જે કરાય છે તે કરેલ છે, જે સંધાય છે તે संधिए, निव्वत्तिज्जमाणे निव्वत्तिए,निसिरिज्जमाणे સંધાયેલ છે, જે બનાવાય છે તે બનાવેલ છે, જે निसिठे त्ति वत्तव्वं सिया ? કાઢવામાં આવે છે તે કઢાવેલ તેમ કહેવાય છે ને ?” हंता, भगवं ! कज्जमाणे कडे -जाव-निसिठे त्ति (ગૌતમ) હા, ભગવન્! જે કરાય છે તે કરેલ છે” वत्तव्वं सिया । -ચાવતુ- "જે કઢાય છે, તે કઢાયેલ કહેવાય છે.” से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “जे मियं मारेइ, से मियवेरेणं पूछे जे पूरिसं मारेइ જે મૃગને મારે છે, તે મૃગનાં વૈરથી સ્પષ્ટ છે અને તે પુરવેરે પુ !” જે પુરુષને મારે છે, તે પુરુષનાં વૈરથી સ્પષ્ટ છે.” अंतो छण्हं मासाणं मरइकाइयाए-जाव-पाणाइवाय જે મરનાર છ માસની અંદર મરે તો મારનાર કાયિકી किरियाए पंचहिं किरियाहिं पुढें । વાવતુ- પ્રાણાતિપાતિક, આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. बाहिं छण्हं मासाणं मरइ काइयाए -जाव જે મરનાર છ માસનાં પછી મરે તો મારનાર पारियावणियाए चउहि किरियाहिं पुढें। કાયિકી -યાવત- પારિતાપનીકી, આ ચાર - વિચા. સ. ૨, ૩. ૮, મુ. ૭ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. ३०. तणदाहगस्स किरियापरूवर्ण - ૩૦. તૃણદાહકની ક્રિયાઓનું પ્રાણ : प. पुरिसे णं भंते ! कच्छंसि वा -जाव- वणविदुग्गंसि પ્ર. ભંતે ! કચ્છમાં –ચાવત- ઘટાદાર વનમાં કોઈ પુરુષ वा तणाई ऊसविय-ऊसविय अगणिकायं णिसिरइ તણખલા એકઠાં કરીને અગ્નિ પ્રગટાવે ત્યારે તે तावं च णं भंते ! से पुरिसे कइ किरिए ? । પુરુષ કેટલી ક્રિયાવાળો હોય છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय ગૌતમ ! તે ક્યારેક ત્રણ ક્રિયાવાળો, ક્યારેક ચાર पंचकिरिए। ક્રિયાવાળો અને ક્યારેક પાંચ ક્રિયાવાળો હોય છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए।" 'ક્યારેક ત્રણ ક્રિયાવાળો, ક્યારેક ચાર ક્રિયાવાળો અને ક્યારેક પાંચ ક્રિયાવાળો હોય છે ?” ૩. યમ ! ને ભવિU ૩સવજી તિહિં ! ગૌતમ ! જે પુરુષ તણખલા એકઠાં કરે છે, તે ત્રણ ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. उस्सवणयाए वि, णिसिरणयाए वि, णो दहणयाए જે પુરુષ તણખલા એકઠાં કરે છે અને આગ પણ चउहिं। ભેગી કરે છે, પરંતુ પ્રગટાવતા નથી તે ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे भविए उस्सवणयाए वि, णिसिरणयाए वि, જે પુરુષ તણખલાં પણ એકઠાં કરે છે, આગ दहणयाए वि, तावं च णं से पुरिसे काइयाए -जाव પણ ભેગી કરે છે અને પ્રગટાવે પણ છે ત્યારે તે पंचहिं किरियाहिं पुठे। પુરુષ કાયિકી -વાવ- પ્રાણાતિપાતિકી આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. मे तेणंठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy