________________
૬૪૨
દ્રવ્યાનુયોગ ભાગ-૨
भिंदिया भिंदिया व णं पक्खिवेज्जा,
અલગ-અલગ કરીને નાંખે છે कुट्टिया कुट्टिया व णं पक्खिवेज्जा,
અથવા કૂટી-ફૂટીને નાંખે છે. चुण्णिया चुण्णिया व णं पक्खिवेज्जा,
અથવા ચૂર્ણ કરી-કરીને નાંખે છે. तओ पच्छा खिप्पामेव पडिसंघातेज्जा,
ત્યાર પછી શીધ્ર તે મસ્તકનાં ખંડિત અવયવોને
એકત્રિત કરે છે અને ફરીથી મસ્તક બનાવે છે. नो चेव णं तस्स पुरिसस्स किंचि आबाहं वा वाबाहं
આ પ્રક્રિયામાં ઉપરનાં પુરુષનાં મસ્તકને છેદન वा उप्पाएज्जा,
કરતાં પણ તે પુરુષને થોડી કે વધારે પીડા
પહુંચાડતાં નથી. छविच्छेयं पुण करेइ, एसुहुमं च णं पक्खिवेज्जा।
આ પ્રમાણે મસ્તક કાપવાની સૂક્ષ્મ ક્રિયા કરીને -વિચા. સ. ૧૪, ૩. ૮, મુ. ર૪
તે તેને કમંડલુમાં નાંખે છે. ૨૬. મિિચવ સંમે વિશ્વ સામત્યે-
. મહદ્ધિક દેવનું સંગ્રામમાં વિદુર્વણા સામર્થ્ય : g, સેવે મંત! મહિદીપ -નવ-મદેવ રવસદસ્સે ? પ્ર. ભંતે ! મહર્તિક -યાવત- મહાસુખવાળા દેવ, विउब्वित्ता पभू अण्णमण्णेणं सिद्धं संगामं
હજાર રૂપોની વિકુર્વણા કરીને પરસ્પર એક संगामित्तए?
બીજાની સાથે સંગ્રામ કરવામાં સમર્થ છે ? ૩. દંતા, નીયમી ! મૂ |
ઉં. હા, ગૌતમ ! સમર્થ છે. प. ताओ णं भंते ! वोंदीओ किं एगजीवफुडाओ, પ્ર. ભંતે ! વૈક્રિયકૃત તે શરીર એક જ જીવની સાથે अणेगजीवफुडाओ?
સંબદ્ધ હોય છે કે અનેક જીવોની સાથે સંબદ્ધ
હોય છે ? उ. गोयमा ! एगजीवफुडाओ, णो अणेगजीवफुडाओ।
ગૌતમ ! એક જ જીવની સાથે સંબદ્ધ હોય છે,
અનેક જીવોની સાથે સંબદ્ધ હોતાં નથી. प. ते णं भंते ! तेसिं बोंदीणं अंतरा किं एगजीवफुडा,
ભંતે ! તે વૈક્રિયકૃત શરીરોની વચ્ચેનાં અંતરાલ अणेगजीवफुडा?
ભાગ શું એક જીવથી સંબદ્ધ હોય છે કે અનેક
જીવોથી સંબદ્ધ હોય છે ? उ. गोयमा ! एगजीवफुडा, णो अणेगजीवफुडा।
ગૌતમ ! તે શરીરની વચ્ચેનાં અંતરાલ ભાગ -વિચા. સ. ૧૮, ૩, ૭, મુ. ૨૮-૮૦
એક જ જીવથી સંબદ્ધ હોય છે, અનેક જીવોથી
સંબદ્ધ હોતાં નથી. ૨૧. સેવાપુરા પદરજ વિચT
૨૭. દેવાસુર સંગ્રામમાં શસ્ત્ર વિદુર્વણા : 7. ત્યિ મ!કેવાસુર સંમ, સેવાસુર સંગમ ? પ્ર. ભતે ! શું દેવો અને અસુરોમાં દેવાસુર સંગ્રામ
હોય છે ? ૩. દંતા, ગોયમાં ! ટ્યિા.
ઉ. હા, ગૌતમ ! હોય છે. प. देवासुरेसुणं भंते ! संगामेसु वट्टमाणेसु किं णं तेसिं પ્ર. ભંતે ! દેવો અને અસુરોમાં સંગ્રામ થઈ જવાથી देवाणं पहरणरयणत्ताए परिणमइ ?
કઈ વસ્તુ તે દેવોનાં શ્રેષ્ઠ પ્રહરણ રૂપમાં
પરિણત થાય છે ? उ. गोयमा ! जंणं ते देवा तणं वा, कळं वा, पत्तं वा,
ગૌતમ ! તે દેવ જે તૃણ, કાષ્ઠ, પાંદડા કે કાંકરા सक्करं वा परामुसंति तं णं तेसिं देवाणं
આદિને સ્પર્શ કરે છે. તેજ વસ્તુ તે દેવોનાં पहरणरयणत्ताए परिणमइ ।
શસ્ત્રરત્નના રૂપમાં પરિણત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org