SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ৩৩০ से तं छायाणुवायगई । ૬. ? ?. તે ત્રિં તં જેસ્સાઈ ? उ. लेस्सागई जण्णं कण्हलेस्सा णीललेस्सं पप्प तारूवत्ताए तावणत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो - भुज्जो परिणमइ, एवं णीललेस्सा काउलेस्सं पप्प तारूवत्ताए -जावताफांसत्ताए परिणमइ. एवं काउलेस्सा वि तेउलेस्सं, तेउलेस्सा वि पम्हलेस्सं, पम्हलेस्सा वि सुक्कलेस्सं पप्प तारूवत्ताए - जावपरिणमइ । सेतं लेस्सागई । ૬. ??. से किं तं लेस्साणुवायगई ? उ. लेस्साणुवायगई जल्लेस्साइं दव्वाइं परियाइत्ता कालं करेइ तल्लेस्सेसु उववज्जइ, તું નન્ના कण्हलेस्सेसु वा - जाव- सुक्कलेस्सेसु वा । सेतं लेस्साणुवायगई । १३. से किं तं उद्दिस्सपविभत्तगई ? ૧. उ. उद्दिस्सपविभत्तगई जेणं आयरियं वा, उवज्झायं વા, ઘેર વા, પવનં વા, જુિં વા, ચાદર વા, गणावच्छेइयं वा उद्दिसिय उद्दिवसिय गच्छइ । से तं उद्दिस्सपविभत्तगई । ૬. १४. से किं तं चउपुरिसपविभत्तगई ? उ. चउपुरिसपविभत्तगई से जहाणामए चत्तारि पुरिसा, तं जहा १. समगं पट्ठिता समगं पज्जवट्ठिया, २. समगं पट्टिया विसमं पज्जवट्ठिया, Jain Education International પ્ર. ઉ. પ્ર. 6. પ્ર. ઉ. 3. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ આ છાયાનુપાતગતિનું સ્વરૂપ છે. ૧૧. લેશ્યાગતિ કોને કહે છે ? કૃષ્ણલેશ્યાનાં દ્રવ્ય, નીલ લેશ્યાનાં દ્રવ્યને પ્રાપ્ત કરીને તેના જ વર્ણરુપમાં, તેના જ ગંધરુપમાં, તેના જ રસ રુપમાં તથા તેના જ સ્પર્શરુપમાં વારંવાર જે પરિણત થાય છે. આ પ્રમાણે નીલલેશ્યા પણ કાપોતલેશ્યાને પ્રાપ્ત કરીને તેના જ વર્ણરુપમાં -યાવત્- તેના જ સ્પર્શરુપમાં પરિણત થાય છે. આ પ્રમાણે કાપોતલેશ્યા પણ તેોલેશ્યાને, તેજોલેશ્યા પદ્મલેશ્યાને અને પદ્મલેશ્યા શુકલલેશ્યાને પ્રાપ્ત કરીને તેનાજ વર્ણ રુપમાં યાવતેના જ સ્પર્શરુપમાં પરિણત થાય છે. તે લેશ્યાગતિ છે. આ લેશ્યાગતિનું સ્વરૂપ છે. ૧૨. લેશ્યાનુપાતગતિ કોને કહે છે ? જે જેવી લેશ્યાનાં દ્રવ્યોને ગ્રહણ કરીને (જીવ) કાળ કરે છે. (મરે છે) તેવી લેશ્યાવાળા (જીવો)માં તે ઉત્પન્ન થાય છે, જેમકેકૃષ્ણલેશ્યાવાળા દ્રવ્યોમાં યાવત્← શુકલ લેશ્યાવાળા દ્રવ્યોમાં (આ પ્રકારની ગતિ) લેશ્યાનુપાત ગતિ છે. આ લેશ્યાનુપાતગતિનું સ્વરૂપ છે. ૧૩. ઉદિશ્યપ્રવિભક્તગતિ કોને કહે છે ? આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણી, ગણધર કે ગણાવચ્છેદકને લક્ષ્ય (ઉદ્દેશ્ય) કરીને જે ગમન કરાય છે તે ઉદિશ્યપ્રવિભક્તગતિ છે. આ ઉદિશ્યપ્રવિભક્તગતિનું સ્વરૂપ છે. ૧૪. ચતુઃપુરુષપ્રવિભક્તગતિ કોને કહે છે ? ચતુઃ પુરુષપ્રવિભક્તગતિ ચાર પ્રકારની છે, જેમકે ૧. જેમ ચાર પુરુષોનું એક સાથે પ્રસ્થાન અને ચારેયનું એક સાથે પહોંચવું. ૨. ચાર પુરુષોનું એક સાથ પ્રસ્થાન, પરંતુ અલગ-અલગ પહોંચવું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy