SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ અધ્યયન कायिज्जमाणे काये भिज्जइ ? ૩. ગોયમા ! પુલ્લિં પિ હાયે મિન્ના, कायिज्जमाणे वि काये भिज्जइ, कायसमयवीइक्कंते काये भिज्जइ ? कायसमयवीइक्कंते वि काये भिज्जइ । २५. देवाईणं तंसि तंसि समयंसि एगा जोगपवत्तिપો મળે, છ વર્ડ, મે વાયવાયામે । ૬. - ટાળું. અ. ?, સુ. શ્રે एगे मणे देवासुर- मणुयाणं तंसि तंसि समयंसि । एगा वई देवासुर-मणुयाणं तंसि तंसि समयंसि । एगे कायवायामे देवासुर- मणुयाणं तंसि तंसि समयंसि । - ટામાં અ. ૨, મુ. રૂo-૨૨ - વિયા. સ. ૧૩, ૩. ૭, સુ. ૨૦-૨o २६. जोगं पडुच्च कार्यट्ठिई परूवणं ૬. प. सजोगी णं भंते! सजोगि त्ति कालओ केवचिरं होइ ? ૩. ગોયમા ! સનોની વ્રુવિન્દે પાત્તે, તું બહા १. अणाइए वा अपज्जवसिए, २. अणाईए वा सपज्जवसिए । मणजोगी णं भंते ! मणजोगि त्ति कालओ केवचिरं દો? ૩. ગોયમા ! નદોમાં વર્જ સમયે, उक्कोसेणं अंतोमुहुत्तं । एवं वयजोगी वि । कायजोगी णं भंते! कायजोगि त्ति कालओ केवचिरं હોર્ ? ૩. ગોયમા ! નદોળ અંતોમુહુર્ત્ત, उक्कोसेणं वणस्सइकालो । Jain Education International ઉ. ૨૬. ૨૫. દેવાદિઓની તે-તે સમયમાં એક યોગ પ્રવૃત્તિ : મન એક છે, વચન એક છે, કાય વ્યાપાર એક છે. ઉ. દેવો, અસુરો અને મનુષ્યોનાં તે- તે ચિંતનકાળમાં એક મન હોય છે. પ્ર. કાયા રુપથી પુદ્દગલોને ગ્રહણ કરતાં સમયે કાયાનું ભેદન થાય છે ? દેવો, અસુરો અને મનુષ્યોનાં તે-તે વચન પ્રયોગનાં સમયે એક વચન હોય છે. ઉ. ૭૪૩ કે કાયાનો સમય વ્યતીત થઈ ગયા પછી કાયાનું ભેદન થાય છે ? દેવો, અસુરો અને મનુષ્યોનાં તે-તે કાય વ્યાપારનાં સમયે એક કાય-વ્યાપાર હોય છે. યોગની અપેક્ષાથી કાયસ્થિતિનું પ્રરુપણ : પ્ર. પ્ર. ગૌતમ ! પૂર્વ પણ કાયાનું ભેદન થાય છે, કાયિક પુદ્દગલોને ગ્રહણ કરતાં સમયે પણ કાયાનું ભેદન થાય છે. ઉ. કાયાનો સમય વ્યતીત થઈ ગયા પછી પણ કાયાનું ભેદન થાય છે. For Private & Personal Use Only ભંતે ! સયોગી જીવ કેટલા કાળ સુધી સયોગી અવસ્થામાં રહે છે ? ગૌતમ ! સયોગી જીવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - - ૧. અનાદિ અપર્યવસિત, ૨. અનાદિ સપર્યવસિત. ભંતે ! મનોયોગી જીવ કેટલા કાળ સુધી મનોયોગી અવસ્થામાં રહે છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી. આ પ્રમાણે વચનયોગીનો પણ કાળ સમજવો જોઈએ. ભંતે ! કાયયોગી જીવ કેટલા કાળ સુધી કાયયોગી અવસ્થામાં રહે છે ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy