SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ७८० ૬. उ. गोयमा ! सागारे से णाणे भवइ, अणागारे से दंसणे भवइ । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “केवली णं इमं रयणप्पभं पुढवीं आगारेहिं -जावपडोयारेहिं जं समयं जाणइ, णो तं समयं पासइ, जं समयं पासइ, णो तं समयं जाणइ । ૬. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ "कवेली णं इमं रयणप्पभं पुढवीं आगारेहिं - जावपडोयारेहिं जं समयं जाणइ, णो तं समयं पासइ, जं समयं पासइ, णो तं समयं जाणइ ?" વં -ખાવ- ગહેશત્તમપુર્વ । एवं सोहम्मं कप्पं जाव- अच्चुय, गेवेज्जगविमाणे, अणुत्तरविमाणे, ईसीपभारं पुढवीं, परमाणुपोग्गलं, दुपएसियं खंधं - जाव- अणंतपदेसियं खंधं । ૩. केवली णं भंते ! इमं रयणप्पभं पुढवीं अणागारेहिं, મદેહિં, અનુવાહિં, અવિò તેહિં અવન્તેäિ, असंठाणेहिं, अपमाणेहिं, अपडोयारेहिं पासइ ण નાખવુ ? उ. हंता, गोयमा ! केवली णं इमं रयणप्पभं पुढविं અરેર્દિ નાવ- અપડોયારેહિં વાસર, જૂ નાખવુ | ૧. સે છે અંતે ! વં પુષ્પ “केवली णं इमं रयणप्पभं पुढविं अणागारेहिं -નાવ- અપડોયારેહિં વાસર, ન નાળવુ ?" गोयमा ! अणागारे से दंसणे भवइ, सागारे से णाणे भवइ, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ “केवली णं इमं रयणप्पभं पुढविं अणागारेहिं -ખાવ- અપડોયારેહિં વાસર, ળ નાખવુ | Jain Education International પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - કેવળી આ રત્નપ્રભાપૃથ્વીને આકારો -યાવઉપકરણોથી સહિત જે સમયે જાણે છે તે સમયે જાણતાં નથી અને જે સમયે જુવે છે તે સમયે જાણતાં નથી ?” ગૌતમ ! જે સાકાર છે તે જ્ઞાન છે અને જે અનાકાર છે તે દર્શન છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - કેવળી આ રત્નપ્રભાપૃથ્વીને આકારો -યાવત્ઉપકરણોથી સહિત જે સમયે જાણે છે તે સમયે દેખતા નથી. અને જે સમયે જુવે છે તે સમયે જાણતાં નથી.” આ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. આ પ્રમાણે સૌધર્મકલ્પથી અચ્યુતકલ્પ સુધી, ત્રૈવેયક વિમાન, અનુત્તરવિમાન, ઈષત્પ્રાક્ભારા પૃથ્વી, પરમાણુપુદ્દગલ, દ્વિપ્રદેશિક સ્કંધ -યાવઅનન્તપ્રદેશી કંધનાં માટે પણ જાણવું જોઈએ. ભંતે ! શું કેવળજ્ઞાની આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારોથી, અહેતુઓથી, અનુપમાઓથી, અદૃષ્ટાંતોથી, અવર્ણોથી, અસંસ્થાનોથી, અપ્રમાણોથી અને ઉપકરણોથી રહિત જે સમયે જુવે છે શું તે સમયે જાણતાં નથી ? હા, ગૌતમ ! કેવળી આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારોથી -યાવત્– ઉ૫ક૨ણોથી જે સમયે જુવે છે, તે સમયે જાણતાં નથી. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "કેવળી આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારોથી -યાવત્- ઉપકરણોથી જે સમયે જુવે છે તે સમયે જાણતાં નથી?” ગૌતમ ! જે અનાકાર હોય છે તે દર્શન (જેવું) છે અને જે સાકાર છે તે જ્ઞાન (જાણે) છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "કૈવળી આ રત્નપ્રભાપૃથ્વીને અનાકારોથી -યાવત્- ઉપકરણોથી જે સમયે જુવે છે, તે સમયે જાણતાં નથી.” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy