SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ અધ્યયન ૮. . ૩. ગોયમા ! વેઢિયા સરોવઽત્તા વિ, અારોवउत्ता वि । ૬. તે દ્રુનું મંતે ! વં વુન્નરૂ “बेइंदिया सागारोवउत्ता वि, अणागारोवउत्ता વિ ?" उ. गोयमा ! जे णं बेइंदिया आभिणिबोहियणाणસુયાળ-મબળાળ - મુખ્ય-અળળોવઙત્તા, ते णं बेइंदिया सागारोवउत्ता, जेणं बेइंदिया अचक्खुदंसणोवउत्ता, ते णं बेइंदिया अणागारोवउत्ता, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ “ अट्ठसहिया बेइंदिया सागारोवउत्ता वि अणागारोवउत्ता वि ।” ૐ. ૨૮-૧૨. વૅ -ખાવ- વિિતયા ! णवरं चक्खुदंसणं अव्भइयं चउरिंदियाणं । ż. ૨૦. નૈયિ-તિરિનોળિયા ના નેરા ૐ, ૨૨. મપૂસા નહીં નીવા ૩. ૨૨-૨૪. વાળમંતર-નોતિય-રેમાળિયાનું जहा रइया । - ૫૧. ૫. ૨૨, મુ. ?°૨૮-૬૬ ૩૬ केवल एगसमए दोउवओगाणं णिसेहो प. केवली णं भंते! इमं रयणप्पभं पुढविं आगारेहिं, દેહિં, વમાહિં, વિતેહિં, વોäિ, સંાહિં, पमाणेहिं, पडोयारेहिं जं समयं जाणइ तं समयं पासइ, जं समयं पासइ तं समयं जाणइ ? गोयमा ! णो इणट्ठे समट्ठे । ૩. (૬) નીવા. ડિ. ?, મુ. રૂખ્ (q) નીવા. ડિ. રૂ, મુ. ૧૭ (?) D Jain Educવવા વાડ, o, મુ. ૪૨ ૮. રૂ. ઉ. પ્ર. ઉ. પ્ર. ગૌતમ ! બેઈન્દ્રિય સાકારોપયોગ યુક્ત પણ છે અને અનાકારોપયોગયુક્ત પણ છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - બેઈન્દ્રિય સાકારોપયોગયુક્ત પણ છે અને અનાકારોપયોગયુક્ત પણ છે ?” For Private & Person(T) 266 ગૌતમ ! જે બેઈન્દ્રિય આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનનાં ઉપયોગવાળા છે. તે બેઈન્દ્રિય સાકારોપયોગયુક્ત છે, જે બેઈન્દ્રિય અચક્ષુદર્શનના ઉપયોગથી યુક્ત છે. તે બેઈન્દ્રિય અનાકારોપયોગ યુક્ત છે, માટે કે ગૌતમ ! એવું કહેવાય છે કે - "બેઈન્દ્રિય સાકારોપયોગયુક્ત પણ છે અને અનાકારોપયોગ યુક્ત પણ છે.” ૬.૧૮-૧૯. આ પ્રમાણે ચઉરેન્દ્રિય સુધી જાણવું જોઈએ. વિશેષઃ ચઉરેન્દ્રિય જીવોમાં ચક્ષુદર્શન અધિક કહેવા જોઈએ. ૬.૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની ઉપયોગ યુક્તતા નારકનાં સમાન છે. નં.૨૧. મનુષ્યોની ઉપયોગ યુક્તતા સમુચ્ચય જીવોનાં સમાન છે. કેવળીઓમાં એક સમયમાં બે ઉપયોગોનો નિષેધ : ભંતે ! કેવળજ્ઞાની આ રત્નપ્રભાપૃથ્વીનો આકારોથી. હેતુઓથી, ઉપમાઓથી, દૃષ્ટાંતોથી, વર્ષોથી, સંસ્થાનોથી, પ્રમાણોથી અને પ્રત્યવતારોથી (ઉપકરણોથી) સહિત જે સમય જાણે છે શું તે સમયે જુવે છે તથા જે સમયે જુવે છે શું તે સમયે જાણે છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. નં.૨૨-૨૪. વાણવ્યતર, જ્યોતિષ્મ અને વૈમાનિક દેવોની ઉપયોગ યુક્તતા નારકનાં સમાન છે. 6. (૬) વિયા. સ. ૧૬, ૩. ૭, મુ. ? (a) નીવા. દ. ?, સુ. ૪૨ નીવા. ડેિ. રૂ, મુ. ૨૦૨ (T) www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy