SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ ૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ जस्स णं कोह-माण-माया-लोभा अवोच्छिना भवंति પરંતુ જે જીવનાં ક્રોધ, માન, માયા અને લોભ तस्स णं संपराइया किरिया कज्जइ, नो इरियावहिया વ્યરિચ્છન્ન થયા નથી તેને સાંપરાયિકી ક્રિયા લાગે किरिया कज्जइ। છે પરંતુ ઈયપથિકી ક્રિયા લાગતી નથી. अहासुत्तं रियं रीयमाणस्स इरियावहिया किरिया સૂત્રનાં અનુસાર પ્રવૃત્તિ કરનાર અનગારને ગ્ન I ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. उस्मृत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जइ, ઉત્સુત્ર પ્રવૃત્તિ કરનાર અનગારને સાંપરાયિકી ક્રિયા લાગે છે. से णं उस्सुत्तमेवरियाइ। કારણકે - પૂર્વોક્ત અનગાર સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે. से तेणढेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “अणगारस्स णं अणाउत्तं गच्छमाणस्स वा-जाव ઉપયોગ રહિત ગમન કરતાં -યાવત- ઉપકરણ निक्खिवमाणस्स वा नो इरियावहिया किरिया રાખતાં અનગારને ઈર્યાપથિકી ક્રિયા લાગતી ન, સંપૂરા રિયા ને !” નથી. પરંતુ સાપરાયિકી ક્રિયા લાગે છે.” - વિચા. સ. ૭, ૩. ૨, મુ. ૨૬ ४७. आउत्तं संवुड अणगारस्स किरिया परूवर्ण- ૪૭. ઉપયોગ સહિત સંવૃત્ત અનગારની ક્રિયાનું પ્રરુપણ : प. संवुडस्स णं भंते ! अणगारस्स आउत्तं गच्छमाणस्स પ્ર. ભંતે ! ઉપયોગ સહિત ચાલતાં -વાવ- પડખું -जाव-आउत्तंतुयट्टमाणस्स, आउत्तं वत्थं पडिग्गहं બદલતાં તથા ઉપયોગ સહિત વસ્ત્ર, પાત્ર, કંબલ, कंबलंपायपुंछणं गिण्हमाणस्स वा, निक्खिवमाणस्स પાદપ્રીંછન આદિ ગ્રહણ કરતાં અને રાખતાં સંવૃત્ત वा, तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ? અનગારને ભંતે ! શું ઈર્યાપથિકી ક્રિયા લાગે છે संपराइया किरिया कज्जइ? કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ? उ. गोयमा! संवुडस्सणं अणगारस्स आउत्तं गच्छमाणस्स ઉ. ગૌતમ ! ઉપયોગ સહિત ગમન કરતાં -વાવ-जाव- निक्खिवमाणस्स तस्स णं इरियावहिया રાખતાં તે સંવૃત્ત અનગારને ઈર્યાપથિકી ક્રિયા किरिया कज्जइ, णो संपराइया किरिया कज्जइ । લાગે છે, પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. से केणठेणं भंते ! एवं वुच्चइ - પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે – "तस्स संवुडस्सणं अणगारस्स इरियावहिया किरिया "તે સંવૃત્ત અનગારને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, कज्जइ, नो संपराइया किरिया कज्जइ? પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી ? गोयमा! जस्सणं कोह-माण-माया-लोभा वोच्छिन्ना ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા અને લોભ ત્રુચ્છિન્ન भवंति तस्स णं इरियावहिया किरिया कज्जइ, થઈ ગયા છે તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. तहेव-जाव-उस्सुत्रीयमाणस्स संपराइया किरिया તે પ્રમાણે -ચાવત- ઉસૂત્ર પ્રવૃત્તિ કરનારને कज्जइ, से णं अहासुत्तमेव रीयइ, સાપરાયિકી ક્રિયા લાગે છે. કારણકે - તે ઉસૂત્ર પ્રવૃત્તિ કરે છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ-"तस्स संवुडस्स णं માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે- "તે સંવૃત્ત अणगारस्स इरियावहिया किरिया कज्जइ, नो અનગારને ઈપથિકી ક્રિયા લાગે છે. સાંપરાયિકી સંપરથી ઉરિયા નટુ ” ક્રિયા લાગતી નથી.” - વિ . સ. ૭, ૩, ૭, સુ. ? ४८. पच्चक्खाण किरियाया वित्थरओ परूवणं ૪૮, પ્રત્યાખ્યાન ક્રિયાનું વિસ્તારથી પ્રરુપણ : सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं, હે આયુષ્યમાન્ ! તે ભગવાન્ મહાવીર સ્વામીએ એવું इह खलु पच्चक्खाण किरिया नामज्झयणे, કહ્યું, મેં સાંભળ્યું, આ નિગ્રંથ પ્રવચનમાં પ્રત્યાખ્યાન तस्स णं अयमठे-आया अपच्चक्खाणी या वि भवइ, ક્રિયા નામનું અધ્યયન છે. તેનો આશય એ છે - આત્મા आया अकिरियाकुसले या वि भवइ, (જીવ) અપ્રત્યાખ્યાની (સાવધાનીનો ત્યાગ ન કરનાર) પણ હોય છે. આત્મા અક્રિયાકુશલ (શુભક્રિયા ન Jain Education International For Private & Personal Use Only કરવામાં નિપુણ) પણ હોય છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy